Budhwar Ke Upay: કોઈને કીધા વગર બુધવારના દિવસે ખાઈ લો આ લીલું પત્તું! ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે!

Budhwar Ke Upay: હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. બુધ ગ્રહને બુદ્ધિ અને વાણીના કારક માનવામાં આવે છે. બુધવારના દિવસે લાલ કિતાબના આ ઉપાયને કરવાથી જીવનમાં રૂપિયાની તંગી દૂર થઈ જાય છે.

Budhwar Ke Upay: કોઈને કીધા વગર બુધવારના દિવસે ખાઈ લો આ લીલું પત્તું! ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે!

ઝી ન્યૂઝ/નવી દિલ્હીઃ બુધવારનો દિવસ ભગવાન ગણેશનો માનવામાં આવે છે. જ્યારે, બુધવારનો દિવસ બુધ ગ્રહ સાથે પણ સંબંધી છે. કુંડળીમાં બુધ ગ્રહ જો દુર્બળ હોય તો નોકરી, ધંધો સહિત અનેક બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બુધવારના દિવસે બુધ ગ્રહને બળવાન બનાવવા માટે તમે લાલ કિતાબ દ્વારા સૂચવેલા આ ઉપાયો કરી શકો છો. ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાય કરવા જોઈએ.

તુલસીના પાનનું સેવન
બુધવારના દિવસે તુલસીના સૂકા પાનને ધોઈને ખાવાનું ખૂબ જ શુભ છે. આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની શુભ અસર થાય છે.

Add Zee News as a Preferred Source

ગાયોને ખાસ ખવડાવવું
બુધવારના દિવસે ગાયને ઘાસ ખવડાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો. આનાથી ન માત્ર બુધ ગ્રહ સારો રહેશે પરંતુ રાહુના પ્રકોપથી પણ બચી શકાય છે. સૂર્યાસ્ત થયા પછી સાંજે ગાયને લીલો ચારો ખવડાવો. લીલો ચારો ખવડાવવાથી કુંડળીમાં બુધ બળવાન થશે અને રાહુના પ્રકોપથી પણ તમારું રક્ષણ થશે. લાલ કિતાબ અનુસાર બુધવારે એક સાથે 100 ગાયોને ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

લીલો રૂમાલ
બુધવારે તમારે તમારા ખિસ્સામાં લીલો રૂમાલ રાખવો જોઈએ. તેનાથી પણ બુધ ગ્રહ સારો થાય છે.

દેવાથી છુટકારો મેળવવાના ઉપાય
ઋણમાંથી મુક્તિ મેળવવા માટે તમારે બુધવારે રાત્રે સૂર્યાસ્ત પછી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. પૂજામાં ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો. ભગવાન ગણેશને દુર્વા ચઢાવવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. Zee News આ વાતની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અમલમાં મૂકતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news