हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
अरुण जेटली
अरुण जेटली News
arun jaitley
Photos : શાહી શોખથી ભરેલી હતી અરુણ જેટલીની લાઈફ, બોલિવુડના એક હીરોના આશિક
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ શનિવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં નિધન થયું છે. 66 વર્ષે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં એડમિટ હતા. શનિવારે બપોરે 12.07 મિનિટે તેમનું નિધન થયું હતું. ફાઈનાન્સ મંત્રી રહેલા અરુણ જેટલીએ દેશ માટે નોટબંધીથી લઈને જીએસટી લાગુ કરવા જેવા અનેક મહત્વના નિર્ણયો લીધા છે. એટલું જ નહિ, વિદ્યાર્થી જીવનમાં પણ તેમણે ઈમરજન્સી દરમિયાન સરકાર સામે મોરચો માંડ્યો હતો. આજે અમે તમને અરુણ જેટલી સાથે જોડાયેલી કેટલી અજાણી વાતો જણાવીશું.
Aug 25,2019, 15:23 PM IST
arun jaitley
અરુણ જેટલીએ દત્તક લીધેલું ગુજરાતનું આ ગામડુ આજે સૂનુ સૂનુ બન્યું, લોકોએ શો
ભારતના પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા અરુણ જેટલીનું નિધન થયું છે. ત્યારે આદર્શ ગામ હેઠળ તેમણે દત્તક લીધેલા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલ કરનાળી ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. આ ગામના વિકાસમાં તેમણે કોઈ કચાશ બાકી નથી રાખી. પરંતુ બીજી બાજુ તેઓએ કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં બનાવેલ સ્પોર્ટસ સ્ટેડિયમ આજે પણ તેઓના ઉદ્ઘાટનની વાટ જોઈ રહ્યું છે.
Aug 25,2019, 10:49 AM IST
arun jaitley
ગુજરાતથી દિલ્હી સુધીની સફરમાં મોદી-શાહના આંખ-કાન-નાક બન્યા હતા જેટલી
2014 પહેલા પાંચ વર્ષ સુધી દિલ્હીમાં બીજેપીને પ્રાસંગિક બનાવી રાખવમાં બે દિગ્ગજ નેતાની ભૂમિકા અગ્રણી રહી હતી. એક સુષ્મા સ્વરાજ અને બીજા અરુણ જેટલી. સુષ્મા સ્વરાજે લોકસભામાં તો, અરૂણ જેટલીએ રાજ્યસભામાં યુપીએ સરકારને હંફાવ્યા હતા. આજે ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીએ બપોરે એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અરુણ જેટલીનું ગુજરાત સાથે ગાઢ સંબંધ રહ્યો હતો. આ સંબંધ માત્ર રાજનીતિક જ નહિ, પરંતુ પારિવારીક પણ છે.
Aug 24,2019, 15:38 PM IST
arun jaitley
યુવાકાળથી રાજનીતિના સફળ ખેલાડી રહ્યા હતા જેટલી, 19 મહિના જેલમાં વિતાવ્યા હ
બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીનું આજે બપોરે નિધન થયું છે. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત એઈમ્સમાં એડમિટ હતા. રવિવારે બપોરે 12.07 મિનીટ પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ તેમને 9 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Aug 24,2019, 14:02 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ