हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખાલી પેટ પાણી પીવાના ફાયદા
ખાલી પેટ પાણી પીવાના ફાયદા News
Water in Morning
વાસી મોઢે પીધેલું 1 ગ્લાસ સાદુ પાણી શરીર માટે અમૃત, આ આદત શરીરને રાખશે ફીટ
Water in Morning:શું તમે જાણો છો કે સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાની આદત શરીરને કેટલો ફાયદો કરે છે ? જો તમને સવારે ઊઠીને પાણી પીવાની આદત ન હોય તો આ ફાયદા જાણીને તમે સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવા લાગશો.
Jun 8,2024, 8:35 AM IST
health tips
વાસી મોઢે પાણી પીવાના આ ફાયદા વિશે જાણશો તો સવારે જાગીને પાણીનો ગ્લાસ હાથમાં લેશો
Health Tips: ઘણા લોકો સવારે જાગીને બ્રશ કર્યા વિના વાસી મોઢે પાણી પીવાનું પસંદ કરે છે. પાણી પીવાની આ આદતને લઈને લોકોના મનમાં પ્રશ્નો હોય છે. ઘણા લોકોને આ આદત સારી નથી લાગતી. તો કેટલાક લોકોને લાગે છે કે વાસી મોઢે પાણી પીવાથી નુકસાન થાય છે...
May 12,2024, 12:47 PM IST
water
Water Benefits: વાસી મોઢે 1 ગ્લાસ પાણી પીવાથી મટી જાય છે શરીરના આ રોગ
Water Benefits: પોતાની ફીટનેસ અને સુંદરતા જાળવી રાખવા માટે અભિનેત્રીઓ ખાસ રુટીન ફોલો કરતી હોય છે. જેમાં સૌથી મહત્વની હોય છે દિવસની શરુઆત. તેમાં પણ જો દિવસની શરુઆત તમે પાણી પીને કરો છો તો તેનાથી ગજબના ફાયદા તુરંત જોવા મળે છે. જી હાં વાસી મોઢે સવારે 1 ગ્લાસ પાણી પણ પીવો છો તો તેનાથી ઘણી બીમારીઓ મટી જાય છે અને શરીરને અહીં દર્શાવ્યાનુસારના ફાયદા થાય છે.
Apr 16,2024, 13:52 PM IST
Copper Vessel Water
તમે પણ પીવો છો તાંબાના વાસણમાં રાખેલું પાણી? આ વાતનું રાખજો ધ્યાન નહીં તો થશે નુકસાન
Copper Vessel Water: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી ઇમ્યુનિટી સુધરે છે અને પાચન ક્રિયા પણ મજબૂત બને છે. પરંતુ તાંબાના વાસણમાં રાખેલા પાણીને લઈને કેટલીક ભૂલ કરવામાં આવે તો આ પાણી ફાયદાને બદલે નુકસાન કરે છે.
Sep 16,2023, 8:52 AM IST
health tips
Fitness Tips: આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ પીશો આ વસ્તુ તો શરીર રહેશે ફીટ
Health Tips: આપણું શરીર કેટલું તંદુરસ્ત રહેશે તેનો આધાર સવારની કેટલીક આદતો પર હોય છે. મોટાભાગના લોકોને સવારે ઊઠીને તુરંત ચા કે કોફી પીવાની ટેવ હોય છે. પરંતુ આયુર્વેદ અનુસાર આ આદત ખૂબ જ નુકસાનકારક છે. આમ કરવાથી પેટમાં ગેસ વધે છે અને શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે. આયુર્વેદ અનુસાર જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો સવારે સૌથી પહેલા પાણી પીવું જોઈએ.
Sep 4,2023, 7:56 AM IST
Trending news
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર