રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, અસત્યનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે. સત્ય અને અને અસત્ય વચ્ચે પાયાગત તફાવત હોય છે.