हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બનાસકાંઠા સમાચાર
બનાસકાંઠા સમાચાર News
Shankar Chaudhary
'તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો', ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૉધરી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તમારી સાત પેઢીઓ પણ આવી જાય ને તો પણ તમારી તાકાત નથી કે આ બાબા સાહેબે આંબેડકરના બંધારણને તમે દરિયામાં નાખી શકો. બંધારણનું રક્ષણ કરવાવાળો વર્ગ લાખો કરોડોમાં છે.
May 5,2024, 16:30 PM IST
gujarat
'એક બાજુ જન શક્તિ છે, તો બીજી બાજુ ધન શક્તિ છે, તમે મારુ મતનું મામેરું ભરજો'
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પાલનપુરના કુંભલમેર, ચંડીસર, વેંડંચા અને મોટાગામમાં પ્રચાર કરી મતદાતાઓને રિઝાવાનો પ્રયાસ કરી વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
Mar 31,2024, 15:56 PM IST
Ambaji
અંબાજીમાં ઉઘાડી લૂંટ થશે બંધ, માના દરબારમાં આવતા દર્શનાઆર્થીઓ માટે મોટો નિર્ણય
અંબાજી આવતા ભક્તોનો સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો હોય છે. અંબાજીના વેપારીઓ દ્વારા પાર્કિંગના નામે થતી લૂંટથી સૌ કોઈ વાકેફ છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે એક મોટો નિર્ણય કર્યો છે, જેના કારણે હવે અંબાજી આવતા દર્શનાર્થીઓને પાર્કિંગની ઝંઝટમાંથી મુક્તિ મળશે. શું છે આ નિર્ણય?
Mar 13,2024, 21:59 PM IST
Ambaji
અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધામાં વધુ એક વધારો, પાર્કિંગ માટે કરાઈ ખાસ સગવડ
અંબાજી માં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ફાસ્ટેગ વાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ને જયારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા 50 રૂપિયા નો ચાર્જ ફાસ્ટેગ માંથી કપાઈ જાય છે. જેથી કરીને યાત્રિકો ને લાંબી લાઈનો કે રોકડા તથા છુંટા પૈસાની જંજટ રહેતી નથી
Mar 13,2024, 18:43 PM IST
gujarat
આવી રહી છે શુભ ઘડી! રામના દર્શન માટે ભક્તો આતૂર, 1 હજારથી વધુ મહિલાઓએ મુકાવી મહેંદી
500 વર્ષથી દેશમાં વસતા રામભક્તો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી નજીક આવી છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું વિશાળ મંદિર તૈયારી થઇ રહ્યું છે. અને આગામી 22 મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામલલ્લા રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. જેને લઇ સમગ્ર દેશ રામમય બન્યો છે.
Jan 6,2024, 17:45 PM IST
Trending news
skin Tanning
10 મિનિટમાં જીદ્દી ટૈનિંગને દુર કરશે આ લાલ ટુકડા, ઉનાળામાં ખૂબ કામ આવે છે આ વસ્તુ
IPL 2024
SRH vs LSG: આજની IPL મેચ પર સંકટના વાદળો, રદ થઇ તો શું થશે? કોને ફાયદો કોને નુકસાન
parenting tips
Parenting Tips: નીતા અંબાણીની 5 પેરેટિંગ ટીપ્સ, જે બાળકોને બનાવે સફળ અને સંસ્કારી
loksabha election
હું પરસોત્તમ રૂપાલા, મારી ભૂલ થઈ.... મતદાન બાદ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી
Amita Kaka
Amit Shah Video: પ્યોર ગુજરાતી સ્ટાઇલમાં યુવકે બૂમ પાડી, ઓય અમિત કાકા...અને પછી...
Health Care Tips
કેરળમાં મચ્છરોના કરડવાથી ફેલાઈ છે જીવલેણ બીમારી! શું ગુજરાતને ખતરો છે?
AstraZeneca
ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ મોટો ફેંસલો, AstraZeneca એ પરત મંગાવ્યો કોવિશિલ્ડનો જથ્થો
donald trump news
'મને હોટલના રૂમમાં બોલાવીને ટ્રંપે દરવાજો બંધ કરી દીધો, પછી..' એડલ્ટ સ્ટારનો ખુલાસો
Government Job
ગુજરાતમાં સરકારી નોકરીની નવી ઓફર, હાઈકોર્ટમાં થવાની છે મોટી ભરતી, અરજી પ્રક્રિયા શરૂ
sports news
T20 World Cup પહેલાં અંદર અંદર બાખડ્યાં પાકિસ્તાની ખેલાડીઓ, Video Viral