Rahul Dravid Sachin Tendulkar: ભારતીય ક્રિકેટના દિગ્ગજ દેખાડી અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. રવિચંદ્રન અશ્વિનને આપેલા ઇન્ટરવ્યુ પછી તેમની સાથે સંબંધિત અલગ-અલગ પ્રકારના સમાચાર બહાર આવી રહ્યા છે. દ્રવિડે અશ્વિન સામે ઘણા ખુલાસા કર્યા.
India vs Australia Test Series, Rahul Dravid: ભારતના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડે પોતાના કરિયરમાં મોટા મોટા બોલરોને ખુબ પરેશાન કર્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયન ટીમને પણ બક્ષી નથી. તે સમયે કંગારૂ ટીમ સૌથી ખતરનાક માનવામાં આવતી હતી. તેમની પાસે શેન વોર્ન, ગ્લેન મેક્ગ્રા, જેસન ગિલેસ્પી, બ્રેટ લી જેવા ખૂંખાર બોલરો હતા.
Jay Shah: બધુ જ સારું ચાલી રહ્યું છે ત્યારે BCCI ના સચિવ પદેથી જય શાહના રાજીનામું આપવાની વાત કેમ ચર્ચામાં આવી છે? શું ખરેખર જય શાહ રાજીનામું આપવા માંગે છે? શું છે જય શાહના રાજીનામું આપવા પાછળનું કારણ? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે.
Video Viral: રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ભારત પરત ફરી ત્યારે ટીમ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. આ ખાસ બેઠકની તસવીર બહાર આવતાં જ પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો હતો.
Team India Coach: BCCI એ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. રાહુલ દ્રવિડ ટી-20 વર્લ્ડ કપ સુધી કોચ તરીકે રહેશે. તેમના પછી ટીમ ઈન્ડિયાને નવો કોચ મળશે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે દ્રવિડ ઇચ્છે તો ફરી અરજી કરી શકે છે, પરંતુ આની શક્યતા ઘણી ઓછી છે. દ્રવિડ પોતાનો કાર્યકાળ વધારવા માંગતો નથી. બીજી તરફ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચીફ વીવીએસ લક્ષ્મણ પણ કોચ બનવા માંગતા નથી. આવી સ્થિતિમાં, પાંચ દાવેદાર સામે આવ્યા છે જે કોચ બની શકે છે. સોશિયલ મીડિયામાં તો ધોનીને પણ લોકોએ ટીમ ઈન્ડિયાના નવા કોચ બનાવી દીધા છે. જોવાનું એ રહે છેકે, આખરે બીસીસીઆઈ કોના નામ પર મહોર મારે છે અને કોણ બને છે ટીમ ઈન્ડિયાના Big Boss.
Video Viral: ટીમ ઈન્ડિયા હાલ વર્લ્ડ કપમાં ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. વન-ડે વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીમાં એક બાદ એક સળંગ પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું છે. ત્યારે અચાનક કોચ રાહુલ દ્રવિડ અધવચ્ચેથી ક્યાં ચાલ્યાં ગયા એ મુદ્દો ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દ્રવિડનો આ વીડિયો જુઓ....
Team India: ભૂતકાળમાં ભારતીય ટીમમાં ઘણા મહાન ક્રિકેટરો હતા જે ટોપ-5માં હોવા છતાં બોલિંગ કરતા હતા, પરંતુ હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મહાન ખેલાડીઓ બોલિંગ નથી કરતા. આ સવાલ પર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મોટું નિવેદન આપ્યું છે.
Ind vs Aus:એશિયા કપ 2023 પૂરો થઈ ગયો છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે આ ખિતાબ જીત્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. આ પહેલાં રાહુલ દ્રવિડે બે ખેલાડીઓ પર મોટું નિવેદન આપ્યું છે.
Virat Kohli: વિરાટ કોહલી ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર ટોપ પર છે.
World test championship final 2023: પોન્ટિંગે ICCને કહ્યું, 'સિરાજ ખૂબ જ પ્રતિ સ્પર્ધી છે. કેટલીકવાર તે લાગણીઓમાં વહી જાય છે પરંતુ જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય ત્યારે ટીમમાં આવા ખેલાડીઓની જરૂર હોય છે. તેણે કહ્યું, 'સવારના પહેલા બોલથી બીજા દિવસે બપોર સુધી તે 86 કે 87ની ઝડપે બોલિંગ કરતો હતો. આજ એના તેવર બતાવે છે.
India vs Australia Test Match Cricket : ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ભારતના પ્રવાસે આવશે. આજે આપણે 5 ભારતીય ખેલાડીઓ વિશે વાત કરીશું જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં કાંગારુ ટીમે 51 રનથી ટીમ ઈન્ડિયાને હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં કાંગારુ બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર રહ્યું તો ભારતીય બેટ્સમેનોનો પ્રયત્ન પણ શાનદાર રહ્યો. એકબાજુ ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 389 રન બનાવ્યા તો ટીમ ઈન્ડિયાએ પણ 50 ઓવરમાં 9 વિકેટે 338 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર ઈનિંગ્સ રમી.
આજથી બરોબર 21 વર્ષ પહેલાં 8 નવેમ્બર 199ના રોજ ભારતીય ટીમના દિગ્ગજન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને રાહુલ દ્રવિડ (Rahul Dravid)એ વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો હતો.
વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા દૂર કરવા માટે પરીક્ષા પે ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પસંદગીના ક્રિકેટરોનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, કઈ રીતે તણાવમાંથી બહાર આવીને વિજય મેળવી શકાય છે. તેમણે રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને અનિલ કુંબલેની ચર્ચા કરી હતી.
ભારતીય ટીમ વધુ એક ઈતિહાસ રચવા જઈ રહી છે. આગામી 22 નવેમ્બરે કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે.
પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું કે, સ્ટેડિયમમાં આવવાને લઈને પ્રશંસકોને આકર્ષિત કરવાના પ્રયત્નમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમવી એક સકારાત્મક શરૂઆત છે.
બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને કહ્યું કે, તેને પૂર્વ ભારતીય કેપ્ટન વિરુદ્ધ હિતોના ટકરાવ સાથે જોડાયેલો કોઈ મામલો નજર આવ્યો નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવનિયુક્ત પ્રમુખ સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય માટે ચર્ચા કરવા રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી.
રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ)ના ડાયરેક્ટર રાહુલ દ્રવિડની દેખરેખમાં 16 રાષ્ટ્રમંડળ દેશોના યુવક અને યુવતીઓ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
યુવી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં યુવીની સાથે મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ અને વિજય દહિયા છે. યુવરાજે ફોટોને કેપ્શન આપ્યું- ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમવાર રમવા માટે પસંદગી કરવી મેજર થ્રોબેક....
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આ એલીટ ક્લબમાં સામેલ થવા માટે હજુ 242 રનની જરૂર છે. જે અંદાજ અને ફોર્મમાં કોહલી જોવા મળી રહ્યો છે, તેથી લાગે છે કે તે સિરીઝમાં આ સિદ્ધિ હાસિલ કરી લેશે.
રાહુલ દ્રવિડને 2015માં ઇન્ડિયા-A અને U-19 ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો અને તેણે 4 વર્ષ સુધી આ જવાબદારી સંભાળી છે