हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિશ્વઉમિયાધામ
વિશ્વઉમિયાધામ News
Ahmedabad
વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઈનલ દુબઈમાં, 4800 પાટીદારો
આજથી વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 4800 પાટીદાર યુવાનો રમશે. વિશ્વઉમિયાધામ- અમદાવાદ દ્વારા ગુજરાતના 5 શહેરમાં VPL-3નું આયોજન. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગ-3ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે.
Dec 14,2024, 15:35 PM IST
breaking news
આ જોવાનો લ્હાવો ચૂકતા નહીં! અમેરિકાના ટાઈમ સ્ક્વેર પર ઝળકશે વિશ્વઉમિયાધામની ઝાંખી
વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરની ટાઈમ સ્ક્વેર પર પ્રતિકૃતિથી સનાતન ધર્મનો અમેરિકામાં રણ ટંકાર થશે. આ સાથે જ અમેરિકાના વિવિધ 13 સ્ટેટમાં રહેતા એન આર આઈ પાટીદાર ભાઈઓ પણ ટાઈમ સ્ક્વેર પર બેઠક કરશે.
Mar 30,2024, 18:10 PM IST
gujarat
પાટીદારોનો પાવર! 'જય ઉમિયા'ના નાદથી મહેસાણા ગુંજ્યું! 10 હજાર બહેનોની જ્વારા યાત્રા
ઝી બ્યુરો/અમદાવાદ: વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ એવા જગતજનની મા ઉમિયાના રમ્ય-ભવ્ય-દિવ્ય અને દૈદિપ્યમાન મંદિરનુ નિર્માણ તેમજ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય તમામ સંસ્થાઓની શક્તિઓના સરવાળા થકી સંગઠીત, શિક્ષિત અને સંવેદનશીલ સમાજ નિર્માણ સાથે સમાજના જરૂરિયાતમંદ પરિવારોને તમામ ક્ષેત્રે મદદરૂપ થવાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યરત છે. ત્યારે જગતજનની મા ઉમિયા દિવ્યરયમાં બિરાજમાન થઈ મહેસાણા શહેરમાં પરિભ્રમણ માટે પધાર્યો છે.
Mar 27,2024, 20:15 PM IST
breaking news
વિશ્વ ઉમિયાધામમાં NRI પરિવારજનોનું સ્નેહમિલન; US સહિત 5 દેશના 500 પરિવારજનો પધાર
વિશ્વઉમિયાધામ ખાતે અમેરિકા સહિત 5 દેશના 500 NRI પરિવારજનોનું સ્નેહમિલન યોજાયું. NRI સ્નેહમિલનમાં અમેરિકાના 23 રાજ્યો સહિત કેનેડા-UK- ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના પરિવારો પધાર્યા. વિશ્વઉમિયાધામની ટીમે કેનેડામાં 1300 અને અમેરિકામાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓને સહયોગી બની.
Jan 7,2024, 21:09 PM IST
gujarat
ભગવાનના વિવાહમાં ભાવુક થયા પાટીદારો! શિવપાર્વતી વિવાહમાં સાડા 5 કરોડથી વધુનું દાન
ઝી બ્યુરો/અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસ એ મનોવાંછિત ફળ આપનારા ભગવાન શિવનો માસ છે. ત્યારે પરમ પિતા શિવ અને જગત જનની મા ઉમિયાની આરાધના કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદના ઘાટલોડિયા ખાતે વિશ્વઉમિયાધામ દ્વારા શિવમહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. શિવમહાપુરાણ કથામાં રોજ 2500થી વધુ ભક્તો લાભ લઈ રહ્યા છે, ત્યારે વિશ્વઉમિયાધામની શિવ મહાપુરાણ કથામાં શિવપાર્વતી વિવાહમાં 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત કરાઈ છે.
Aug 25,2023, 17:26 PM IST
gujarat
મા ઉમિયાના પાયાના પિલ્લર બનવા પડાપડી, 72 કલાકમાં 11 લાખના આટલા પિલ્લર એડવાન્સમાં બુક
કથાકાર જિગ્નેશદાદાની દિવ્યવાણીથી શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન ચાલી રહ્યું હોય ત્યારે વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર તરીકે પાટીદાર સહિત અનેક સમાજના વિશ્વભરના અનેક મહાનુભાવો જોડાઈ રહ્યા છે.
Feb 25,2023, 22:35 PM IST
Trending news
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા