हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંસ્કૃત
સંસ્કૃત News
Himacha Pradesh
હિમાચલમાં બાળપણથી બાળકોને ભણાવાશે સંસ્કૃત, કોર્સને સરકારની મંજુરી
હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) શાળાઓમાં હવે બીજા ધોરણથી જ સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવશે. રાજ્યનાં શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમને સ્વિકૃતી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશમાં હવે ડમી એડમિશન (Dummy Admission) કરનારી શાળાઓને સબંદ્ધતા સમાપ્ત કરવામાં આવશે. મંગળવારે આયોજીત શિક્ષણ બોર્ડની બેઠકમાં પ્રદેશ શિક્ષણ મંત્રી (Education Minister) સુરેશ ભારદ્વાજે (Suresh bhardwaj) આ અંગે માહિતી આપી હતી.
Nov 20,2019, 12:34 PM IST
મદરેસા
એક એવી મદરેસા... જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃતની તાલિમ મળે છે, ગીતાના શ્લોકન
ભારત વિવિધતાવાળો દેશ છે અને અનેકતામાં એક્તા એ દેશની સદીઓ જૂની ઓળખ છે. સાંપ્રદાયિક સૌહાર્દ દ્વારા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનારા આ દેશમાં એકબીજાનું સન્માન કરવું જીવન જીવવાની કળા છે. મદરેસાઓનું નામ આવે ત્યાં જ આપણા માટે તે ધાર્મિક શિક્ષણ માટે બનેલા કેન્દ્ર નજરમાં આવે છે. પરંતુ મુરાદાબાદમાં મદરેસામાં એક એવી પહેલ કરાઈ છે જેના દરેક જણ વખાણ કરી રહ્યાં છે.
Nov 3,2019, 10:37 AM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019 વડોદરામાં સંસ્કૃતમાં મતદાન પ્રચાર કરાયું, જુઓ વિડીયો
વડોદરાના બુદ્ધિજીવી લોકો સંસ્કૃત ભાષામાં લોકસભાની.યોજાનાર ચૂંટણીમાં પ્રચાર કરવાની અપીલ કરી રહ્યા છે
Apr 21,2019, 14:25 PM IST
સ્વામી નિત્યાનંદ
એક વર્ષની અંદર એવી ગાય બનાવીશ જે કડકડાટ સંસ્કૃત-તમિલ બોલશે : સ્વામી નિત્યા
દક્ષિણ ભારતમાં ચર્ચિત સ્વયંભૂ બાબા સ્વામી નિત્યાનંદે દાવો કર્યો છે કે તેઓ ગાયોને તમિલ અને સંસ્કૃત બોલતા શિખવાડી શકે છે.
Sep 20,2018, 11:08 AM IST
સંસ્કૃત
ગુજરાતની 110 વર્ષ જૂની સંસ્કૃત પાઠશાળા, ‘દેવ’ભાષાનું અપાય છે જ્ઞાન
વડોદરા જીલ્લામાં નર્મદાના કિનારે આવેલા પવિત્ર યાત્રા ધામ ચાંદોદ ખાતે આવેલ જામ્બુ બ્રાહ્મન કાણ્વ સ્ંસ્ક્રુત પાઠશાળા છેલ્લા 110 વર્ષથી કાર્યરત છે.
Sep 14,2018, 9:34 AM IST
સંસ્કૃત
વડોદરામાં બનાવી 60 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી સંસ્કૃત દિવાલ
સંસ્કૃત દિવાલ પર આદ્ય શંકરાચાર્ય દ્વારા થયેલ ધર્મજાગરણ અને હવે આધુનિક સમયમાં લોકજાગરણનો સમય આવી ગયો છે તે પ્રકારનો વિચાર પણ રજૂ કરવામાં આવ્યો છે.
Aug 30,2018, 15:07 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ