हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
IND
2/ 0
(0.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhadravi Poonam
Bhadravi poonam News
gujarat
શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, ગ્રહણને લઈ દર્શનાર્થી માટે કયારે ખૂલશે કપાટ?
તદુપરાંત 28 ઓક્ટોબરને શનિવારે ગ્રહણ હોવાના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 27 ઓક્ટોબર ને શુક્રવારે શરદ ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શરદપૂર્ણિમાને લઈને શામળાજી મંદિરમાં દર્શનમાં અને શરદ ઉત્સવ બંનેમાં ફેરફાર કરાયો છે.
Oct 26,2023, 15:39 PM IST
Bhadravi Poonam
અંબાજી રોશનીથી ઝગમગ્યું: વીમા કવચથી યાત્રિકોને સુરક્ષિત કરાયા, 20 કિ.મીમાં દુર્ઘટના
શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત સહકારથી યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Sep 21,2023, 15:32 PM IST
Ambaji
ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર
ભાદરવી પૂનમના દિવસે અંબાજી, ખેડબ્રહ્મા અને શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજના દિવસે લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને અંબાજીમાં મા અંબાના દર્શન કરવા આવે છે
Sep 10,2022, 13:30 PM IST
banaskantha
અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, માત્ર ચાર જ દિવસમાં અધધ... રૂપિયાની આવક
ભંડાર કક્ષમાં 16 જેટલા CCTV કેમેરાથી ભંડાર ગણતરી ઉપર નજર રખાઈ રહી છે. ત્યારે આજે મેળાનો આજે 5મો દિવસ છે ને આજે હાથ ધરાયેલી ભંડાર ગણતરીમાં યાત્રિકોએ છુટા હાથે રૂ. 24,48,360 ની થવા જાય છે.
Sep 9,2022, 20:55 PM IST
breaking news
ભાદરવી પૂનમે અંબાજીમાં તૈયાર કરાયા 5 વિશાળ વોટરપ્રુફ ડોમ, કારણ છે ખુબ જ ખાસ
જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તેને લઈ મેળામાં વરસાદથી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે.
Sep 4,2022, 19:37 PM IST
અંબાજી
ભાદરવી મેળાનો અંતિમ દિવસ, 18 લાખ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
યાત્રાધામ અંબાજીમાં ભરેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે અને ના અંતિમ દિવસ સુધી માં ૧૮ લાખ ઉપરાંત યાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ પણ મેળાના છેલ્લા દિવસે અંબાજી પહોંચી મા અંબાનાં દર્શને લાભ લીધો હતો.
Sep 14,2019, 23:55 PM IST
કુસ્તી
દ્વારકાના શિવરાજપુર ખાતે વર્ષોથી ઉજવાતો ‘અનોખો જુનવાણી કુસ્તી મેળો’
દેવભૂમિ દ્વારકાના શિવરાજ પુર ગામે કોમી એખાલ્સ્તારૂપ જાકુબ્શા દાદાના ઉર્ષ નિમિતે દર ભાદરવી પૂનમના અહીમલ્લ કુસ્તી જુનવાણી ઢબે યોજાય છે. અને 500 વર્ષથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય લોકો ખુબજ ઉત્સાહથી કુસ્તી લડી આનંદ મેળવે છે.
Sep 14,2019, 17:49 PM IST
અંબાજી
ભાદરવી પૂનમના મેળામાં પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રી કર્યા મા અંબાના દર્શન
યાત્રાધામ અંબાજીમાં 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. મહામેળામાં અત્યાર સુધી 19 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે
Sep 14,2019, 13:24 PM IST
ભાદરવી પુનમ
ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજીએ ઉમટ્યું ભાવી ભક્તો ઘોડાપુર
યાત્રાધામ શામળાજી ખાતે ભાદરવી પૂર્ણિમાના પ્રથમ દિવસથી શરૂ થતા શ્રાદ્ધ પક્ષમાં ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી ભક્તો ઉમટયા હતા. હજારો ભક્તોએ ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
Sep 14,2019, 12:27 PM IST
મેળો
ભાદરવી મેળો: ‘52 ગજની ધજા’ સાથે અમદાવાદના વ્યાસવાડીનો સંઘ પહોચ્યો અંબાજી
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનું શુભાઆરંભ થયો છે. ત્યારે અંબાજીમાં આજથી જાણે મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેળાનાં આગલા દિવસે જ યાત્રીકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ યાત્રીકોનો ભારે ઘસારો અંબાજી શહેરમાં જોવા મળ્યો હતો અને હજારો શ્રદ્ધાળુંઓ અંબાજીનાં દર્શનાર્થે પહોંચ્યાં હતા.
Sep 7,2019, 18:44 PM IST
ભાદરવી પૂનમ
ભાદરવી પૂનમનો મેળો: અંબાજીની હોટલોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા
યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો ભરાય છે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રહી બનાસકાંઠા જિલ્લા ફ્રુડ અને ડ્રગ વિભાગ દ્વારા ખાણી પીણીના રેસ્ટોરેન્ટ તેમજ અન્ય સ્ટોલ ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Aug 29,2019, 16:35 PM IST
અંબાજી
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહામેળાની તૈયારીઓ શરૂ, સુરક્ષા માટે થઇ બેઠકો
ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સાથે એક બેઠક ડેપ્યુટી કલેકટર તથા વિભાગીય નાયબ પોલીસ અધીક્ષકનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
Aug 4,2019, 18:49 PM IST
Trending news
IND vs SA Final
કોહલીની અડધી સદી, અક્ષરના 47 રન, ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો રનનો ટાર્ગેટ
Weather Updates Today
દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢી
breaking news
જૂનાગઢમાં તંત્રનું બુદ્ધિ પ્રદર્શન, વરસાદમાં નરસિંહ મહેતા સરોવરનું થઈ રહ્યું છે કામ
north korea
કિમ જોંગ ઉનનો લોકોને વિચિત્ર આદેશ, કહ્યું; 'તમારા મળને સૂકવો અને ભેગું કરો, દરેક...'
multibagger stocks
આ 12 શેરો જે તમને કરોડપતિ બનાવી દેશે! માત્ર 6 મહિનામાં 75 ગણા રૂપિયા વધ્યા
nitrogen filling in car tyre
ટાયરમાં નાઈટ્રોજન ગેસ કેમ ભરાવે છે ડ્રાઈવરો, જાણી લો શું થાય છે ફાયદા અને નુકસાન?
gujarat
મિત્રની મદદથી પરિણીત યુવકે સગીરા સાથે કર્યો કાંડ! અનેક જગ્યાએ ફેરવી શરીરસુખ માણ્યું!
gujarat monsoon
આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદ
gujarat
છેલ્લા 2 કલાકમાં રાજકોટ જળબંબાકાર! આ જિલ્લાઓમાં ધોધમાર! જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?
Gold price today
1750 રૂપિયા સસ્તા થયા સોના-ચાંદી, જુઓ 14થી 24 કેરેટ ગોલ્ટનો ભાવ