हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SRH
LSG
23/ 2
(5.1)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhakti
Bhakti News
Mahashivratri
બસ અને મંદિરના ધક્કા ખાધા વિના 25 રૂપિયામાં ઘરેબેઠા કરો સોમનાથ દાદાની પુજા
Mahashivratri 2024: સોમનાથમાં જામશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર. દરિયા કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા, તેમજ સોમનાથ મંદિરમાં ધ્વજાપૂજા સોમેશ્વર મહાપૂજા પાઘ પૂજાનો મળશે લાભ
Mar 6,2024, 16:08 PM IST
ramakrishna parmahansa
એ મહાન સંતની કહાની જેમણે સ્વામી વિવેકાનંદને નાસ્તિકમાંથી આસ્તિક બનાવ્યાં
Ramakrishna Parmahansa: આજે રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતિ. મહાન સંત અને વિચારક રામ કૃષ્ણ પરમહંસનો જન્મ 18 ફેબ્રુઆરી 1836ના રોજ કોલકાતા નજીક કામારપુકુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જાણો તેમની રોચક કહાની...
Feb 18,2024, 11:17 AM IST
Ambaji Temple
મા અંબાના દ્વારે જવા વ્યાસવાડી પગપાળા સંઘ રવાના, 52 ગજની ધજા સાથે પ્રસ્થાન કર્યું
Ambaji Temple : અમદાવાદના વ્યાસવાડીથી પગપાળા સંઘ અંબાજી રવાના... 52 ગજની ધજા સાથે પ્રથમ પગપાળા સંઘ રવાના... મહા આરતી બાદ પગપાળા સંઘનું પ્રસ્થાન
Sep 16,2023, 9:04 AM IST
satam atham
શીતળા માતાના આ મંદિરમાં બાધા રાખશો બોલતા-ચાલતા થઇ જશે બાળકો, આજનું છે વિશેષ મહત્વ
Satam Aatham 2023 : આ મંદિરમાં નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે તેવું માનવામાં આવે છે.
Sep 6,2023, 15:47 PM IST
Pooja Asan
પૂજાના આસન સાથે તમે પણ આ ભૂલ નથી કરતા'ને? જરા જાણી લો!
Things to be taken care of while using Pooja Asan
May 27,2023, 19:05 PM IST
PM Modi Bhakti
નવરાત્રીમાં PM નરેન્દ્ર મોદી માતાજીને કેમ લખતા હતા પત્રો? આ એ સમયની વાત છે...
નવરાત્રિમાં તેઓ નવ દિવસ ઉપવાસ કરે છે. પીએમ મોદીની માતાજી પ્રત્યેની આસ્થા અપાર છે. પરંતુ તેમની માતાજીની ભક્તિની એક એવી કહાની જે કદાચ તમે નહીં જાણતા હોય.
Mar 22,2023, 17:12 PM IST
PM Modi Bhakti
શું તમે જાણો છો PM મોદી માતાજીને પત્રો લખતા અને બાદમાં બાળી નાંખતા, જાણો રહસ્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મા અંબાના કેટલા મોટા ઉપાસક છે એ આપણે ઘણી વખત જોયું છે અને અનુભવ્યું પણ છે. તેઓએ હંમેશા મંદિરોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. નવરાત્રિમાં તેઓ નવ દિવસ ઉપવાસ કરે છે. પીએમ મોદીની માતાજી પ્રત્યેની આસ્થા અપાર છે. પરંતુ તેમની માતાજીની ભક્તિની એક એવી કહાની જે કદાચ તમે નહીં જાણતા હોય.
Sep 18,2022, 13:13 PM IST
Eco-Friendly Sriji
ઇકોફ્રેંડલી શ્રીજી: ભક્તિનો અનોખો અંદાજ, 50 કિલો મકાઇમાંથી બનાવ્યા અનોખા ગણપતિ
કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર ગણપતિ મહોત્સવની ધુમ સમગ્ર શહેરમાં જોવા મળી હતી. આજે રંગે ચંગે દરેક વ્યક્તિએ પોતાના ઘર ગલી મોહલ્લાઓમાં ગણપતિજીની સ્થાપના કરી છે.
Sep 1,2022, 11:30 AM IST
religious
ગુજરાતના આ સ્થળે પાંડવોની કાળી ધજા સફેદ થઈ ગઈ હતી, જ્યાં શિવલિંગ સ્થાપીને પિતૃતર્પણ
Bhavnagar Koliyak Melo Start : આજે ભાદરવી અમાસ.... એટલે કે શ્રાવણ માસનો છેલ્લો દિવસ. આજના દિવસે ભાવનગર જિલ્લાના કોળિયાક નજીક આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુ ઉમટી પડતા હોય છે
Aug 27,2022, 14:02 PM IST
Viral Video
મહાકાળી માતાની ચમત્કારિક આંખોનો વીડિયો વાયરલ, એક સમયે આ આંખમાં જડાયો હતો કોહિનુર
Viral Video : માતા ભદ્રકાળી પર થઈ રહેલા અભિષેક દરમિયાન માતાની આંખો ખુલે છે અને બંધ થાય છે, ભક્તોએ આ ઘટનાના સાક્ષી બની માતાની દિવ્યતાનો અનુભવ કર્યો
Aug 13,2022, 14:06 PM IST
Chhath Puja 2019
શા માટે છઠ પૂજામાં મહિલાઓ સેંથાથી નાક સુધી લાંબું સિંદૂર લગાવે છે?
લોક આસ્થાના મહાપર્વ છઠ (Chhath Puja 2019) ના ચાર દિવસીય તહેવારના બીજી દિવસે શુક્રવારે ખરનાની સાથે જ સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો છે. આ સાથે જ વ્રત કરનારાઓનું 36 કલાકનો નિર્જળા ઉપવાસ શરૂ થયો છે. ગુજરાતની મોટાભાગની નદીઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. નદી કિનારે વ્રતી સ્નાન કરીને માટીના બનેલા ચૂલામાં ગોળની ખીર અને રોટલી બનાવીને પૂજા કરે છે.
Nov 2,2019, 11:07 AM IST
નડિયાદ
‘જય મહારાજ’ના નાદ સાથે સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ, થઇ સાકર વર્ષા
એવા નડિયાદના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિરે યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આજથી 188 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવીત સમાધિ લીધી હતી. તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી હતી. તેવી એક માન્યતા નડિયાદના શ્રી સંતરામ મંદિરના ભક્તોમાં છે.
Feb 19,2019, 22:29 PM IST
ભાદરવી પૂનમ
ભાદરવી મેળો: ચાચર ચોકમાં ‘બોલ મારી અંબે જય જય અંબે’નો નાદ ગૂંજ્યો
અત્યાર સુધીમાં દિવસમાં કુલ 22 લાખ 9 હજાર 459 ભક્તોએ દર્શન કર્યા, સાત દિવસની કુલ આવક 1 કરોડ 59 લાખ 9 હજાર 647 રૂપિયા
Sep 25,2018, 9:43 AM IST
Trending news
Loksabha election 2024
ફાઈનલ આંકડા જાહેર, 3 સીટ પર 10 લાખથી ઓછું મતદાન, ભાજપ-કોંગ્રેસના ગણિતો બગાડશે
Self Healing Roads
દેશમાં હવે બનશે 'જાદુઈ' રસ્તા! જો ખાડા પડશે તો આપોઆપ ભરાઈ જશે, ખાસ જાણો
GSEB Result
ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટ
GSEB
આવતીકાલે જાહેર થશે ધોરણ-12 ની પરીક્ષાનું પરિણામ, ગુજરાત શિક્ષણ બોર્ડે કરી જાહેરાત
sam pitroda
ભાજપ કરતાં ઘરના વિદેશી અંકલથી કોંગ્રેસ વધુ પરેશાન! ભાજપને મોકા પર આપે છે મોકા
Loksabha election 2024
ગુજરાતમાં ઓછું મતદાન: કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડા
Suryadev
ગ્રહોના રાજા આ 3 રાશિવાળાને બનાવશે ધનવાન, 2024ના અંત સુધીમાં એટલો પૈસો આવશે..
parshottam rupala
રૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી ભાજપના નેતાએ શું કહ્યું
surat
વિદેશની ઘેલછા! મા-બાપે આપઘાત કરતાં પહેલાં લખેલી આ ચિઠ્ઠી તમને રડાવી દેશે
Tata Punch
આ કારે વેચાણમાં વેગનઆરને પણ પછાડી, ગજબની SUV છે, હેચબેક કરતા ઓછી કિંમત, જાણો ફીચર્સ