हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
chhath puja
Chhath puja News
chhath puja
છઠ્ઠ પૂજા માટે રેલવેની ખાસ વ્યવસ્થા, સુરતથી દોડાવી 18 સ્પેશિયલ ટ્રેન, મુસાફરોને રાહત
છઠ્ઠ પૂજા પહેલાં ઉત્તર ભારતના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. સુરતથી 18 વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે.
Nov 3,2024, 16:11 PM IST
weather update
આવી રહ્યું છે મોટું તોફાન! જાણો ક્યારે, કયા વિસ્તારોમાં પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ
Nov 14,2023, 21:37 PM IST
Aurangabad
છઠનો પ્રસાદ બનતો હતો અને અચાનક સિલિન્ડર ફાટ્યું, 25 લોકો દાઝ્યા
બિહારના ઔરંગાબાદમાં સિલિન્ડરમાં ભીષણ વિસ્ફોટ થતા 25 લોકો દાઝી ગયા છે. આ અકસ્માતમાં ઘાયલ થનારામાં બિહાર પોલીસના 7 જવાન પણ સામેલ છે. જેઓ પોતાના રૂટિન પેટ્રોલિંગ દરમિયાન અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે પહોચ્યા હતા.
Oct 29,2022, 11:50 AM IST
chhath puja
જામનગરમાં ઉત્તર ભારતીય સમુદાય દ્વારા છઠપૂજાની આસ્થાભેર ઉજવણી
સમગ્ર ભારત અને હિંદુ ધર્મનો આ એકમાત્ર તહેવાર છે જેમાં ઉત્તર ભારતીય સમુદાયની મહિલાઓ દ્વારા પૂજા કરીને ઉગતા સૂર્ય અને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે.
Nov 10,2021, 21:51 PM IST
Chhath Puja 2020
Chhath Puja: ગુજરાતના મોટા શહેરોમાં છઠ પૂજા રદ, કોરોનાને કારણે ઘરમાં ઉજવાશે આ તહેવાર
Nov 20,2020, 10:42 AM IST
છઠ પૂજા
લોક આસ્થાના મહાપર્વ છઠની થઈ શરૂઆત, ઘાટ પર 'ન્હાય ખાય' માટે ઉમટી રહ્યા છે લોકો
લોક આસ્થાના મહાપર્વ છઠ પૂજાની આજથી શરૂઆત થઈ ગઈ છે. છઠ પૂજાની શરૂઆત ચતુર્થીથી શરૂ થાય છે અને તે દિવસે ન્હાય ખાય થાય છે. જે હેઠળ લોકો ઘરની સાફ સફાઈ કરે છે અને સાત્વિક આહાર લે છે.
Nov 18,2020, 15:05 PM IST
છઠ પૂજા
મોટા સમાચાર: અમદાવાદમાં આ વર્ષે નહિ થાય છઠ પૂજાનું આયોજન
દર વર્ષે અમદાવાદના સાબરમતીનદીના કિનારે છઠ પૂજાની ઊજવણી કરવામાં આવતી હોય છે. જોકે, આ વર્ષે સ્થિતિ કંઇક અલગ છે.
Nov 17,2020, 13:40 PM IST
cm vijay rupani
અમદાવાદ : છઠ્ઠપુજામાં હાજર રહ્યા મુખ્યમંત્રી,
શહેરનાં ઇન્દિરાબ્રિજ ખાતે આવેલા છઠપૂજા ઘાટ પર રંગેચંગે છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભા સાંસદ અને ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા ઉપસ્થિત રહ્યા હતા. ઘાટ ખાતે ઉપવાસીઓ દ્વારા ભગવાન સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યો હતો. અર્ધ્ય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અન્ય મહાનુભાવોએ છઠ માતાની આરતી ઉતારી હતી. આરતી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં બિહાર અને પૂર્વાંચલનાં નાગરિકોને કહ્યું હતું કે, ગુજરાત તમારો ઘર છે અને તમે અહિયા ખુબ વિકાસ કરો.
Nov 2,2019, 23:40 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ