Chhath puja News

અમદાવાદ : છઠ્ઠપુજામાં હાજર રહ્યા મુખ્યમંત્રી,
શહેરનાં ઇન્દિરાબ્રિજ ખાતે આવેલા છઠપૂજા ઘાટ પર રંગેચંગે છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભા સાંસદ અને ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા ઉપસ્થિત રહ્યા હતા. ઘાટ ખાતે ઉપવાસીઓ દ્વારા ભગવાન સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યો હતો. અર્ધ્ય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અન્ય મહાનુભાવોએ છઠ માતાની આરતી ઉતારી હતી. આરતી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં બિહાર અને પૂર્વાંચલનાં નાગરિકોને કહ્યું હતું કે, ગુજરાત તમારો ઘર છે અને તમે અહિયા ખુબ વિકાસ કરો.
Nov 2,2019, 23:40 PM IST

Trending news