हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SVN
SER
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dharam
Dharam News
aries
આ 5 રાશિઓના લોકો વિશે જાણીને તમને થશે આશ્વર્ય, આ લોકોમાં હોય છે વિશેષ ગુણ
5 richest zodiac: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમે તમને એવી રાશિઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે તમારી રાશિ અને ધન બંને મામલે અમીર હોય છે, સાથે જ આ રાશિઓના લોકોમાં વિશેષ ગુણ મળી આવે છે, જે તેમને બીજાથી અલગ બનાવે છે.
Dec 3,2023, 8:53 AM IST
નવરાત્રિ 2019
Photos : ગુજરાતના આ મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે
હાલમાં માતાજીના નોરતા (Navratri 2019) ચાલી રહ્યા છે ત્યારે મોરબી (Morbi) જિલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડિયાર માતાજી (Khodiyar Maa) ના મંદિરનું મંદિર બહુ જ ખાસ બની જાય છે. આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિરમાં માતાજી ખોડિયાર સાતેય બહેનો સાથે બિરાજે છે અને માતાજી ભક્તોના દુઃખ દુર કરે છે. મોરબી કે ગુજરાત (Gujarat) માંથી જ નહિ, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાક ભકતો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે.
Oct 1,2019, 9:54 AM IST
નવરાત્રિ 2019
બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે
શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.
Sep 30,2019, 8:47 AM IST
નવરાત્રિ 2019
પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે
શરદ નવરાત્રિ (Navratri 2019) નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે શક્તિ ઉપાસનાના પર્વ એવા નવરાત્રિમાં શક્તિપીઠ (Shakteepeeth) ના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. ભારતભરમાં વિવિધ સ્થળોએ આવેલ 51 શક્તિપીઠ આવેલે છે. જેમાંથી એક છે પંચમહાલ (Panchmahal) જિલ્લાનું પાવાગઢ મંદિર (Pavagadh Temple). મહાકાળી માતાજી (Mahakali) ના આ યાત્રાધામમાં આષો નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ગુજરાત (Gujarat) તેમજ પાડોશી રાજ્યોના માઇભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ વખતે ચોમાસુ હજુ સુધી ચાલુ હોવાથી ભક્તિની સાથે પ્રકૃતિનો પણ આહલાદક સમન્વય પાવાગઢ ખાતે જોવા મળ્યો છે. નવરાત્રિના પર્વ પર જુઓ ગુજરાતના માતાના મંદિરોની વિશેષતા...
Sep 29,2019, 13:27 PM IST
નવરાત્રિ 2019
નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં શુભ મુહૂર્તો પર ઘટ સ્થાપ
આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે. મા દુર્ગાના આરાધનાના પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી નવરાત્રિ રમાશે. ત્યારે ગુજરાતના મંદિરોમાં અનોખો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો નવરાત્રિના પહેલા દિવસે જ મંદિરે પૂજા કરવા પહોંચી ગયા છે. જિલ્લામાં મોટા મંદિરોમાં ઘટ સ્થાપના વિધિ રંગેચંગે કરાઈ છે. ત્યારે જોઈએ શું છે ગુજરાતના મંદિરોની સ્થિતિ અને મા ભક્તો વિશે...
Sep 29,2019, 11:40 AM IST
નૌતપા 2019
આજથી શરૂ થયા ‘નૌતપા’: આ દિવસો લોકો માટે રહેશે આકરા, જાણો શું છે કારણ...
આજથી નૌતપા શરૂ થઇ રહ્યું છે. એવામાં આજથી લઇને 3 જૂન સુધી સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરમાં ઘટાડો થાય છે. જેના કારણે તાપમાનમાં અતિશય ભારે ગરમીનો અનુભવ થાય છે અને 9 દિવસ સુધી ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠે છે.
May 27,2019, 12:33 PM IST
ધર્મ
આજે વિજયા એકાદશી પર આ એક મંત્રનો જાપ કરવાથી સીધુ જ ત્રણ ગણુ ફળ મળે છે
Mar 2,2019, 13:32 PM IST
કુંભ મેળો
કુંભ મેળાના 13 અખાડાઓનો છે રોમાંચક ઈતિહાસ, જેમાંના 2 અખાડા છે ગુજરાતના...
જો તમે કુંભ મેળાની માહિતીમાં રસ ધરાવો છો, તો તેમાં કેટલા અખાડા છે તે વિશે પણ જાણવું. કુંભ મેળામાં કુલ 13 અખાડા છે. આ અલગ અલગ અખાડાનું નામ અલગ છે, અને તેઓ ભારતના અલગ અલગ પ્રાંતમાંથી છે.
Jan 17,2019, 8:21 AM IST
ધર્મ
આજથી સૂર્ય બદલી રહ્યો છે ચાલ, અનેક રાશિઓમાં સર્જાશે મોટી ઉથલપાથલ
6 ડિસેમ્બરથી પુરુષોત્તમ માસ લાગી રહ્યો છે. જેને આપણે મલમાસ કહીએ છીએ. શાસ્ત્રોની માનીએ તો મલમાસ (ખરમાસ) દરમિયાન કોઈ પણ શુભ કાર્ય જેમ કે વિવાહ, ગૃહ પ્રવેશ, દુકાનોનુ શુભારંભ સહિત કોઈ પણ શુભ કાર્ય કરાતા નથી.
Dec 16,2018, 9:36 AM IST
મા લક્ષ્મી
શુક્રવારે આ વસ્તુ ખાવાથી થશે ધનલાભ, 7 દિવસ આ 7 વસ્તુઓ ખાવાથી પૂરા થાય છે દ
સપ્તાહના સાતેય દિવસ અલગ અલગ મહત્વ ધરાવે છે. આમ તો દરેક દિવસ શુભ હોય છે. પરંતુ અનેકવાર જરૂરી કામ માટે દિવસની શુભતા જોવામાં આવે છે. શાસ્ત્રો અને જ્યોતિષના જાણકારો અનુસાર માનવામાં આવે છે કે, જો તમે કોઈ સારા કામ માટે ઘરથી નીકળી રહ્યા છો તો તે દિવસ મુજબ ઉપાય કરવાથી કાર્યમાં જલ્દીથી સફળતા મળે છે.
Nov 22,2018, 17:49 PM IST
દેવઉઠી એકાદશી 2018
આજે દેવઉઠી એકાદશી, પણ કાલથી નહિ વાગે લગ્નના ઢોલ
દેવઉઠની એકાદશી પર ગુરુ અસ્ત હોવાને કારણે આ વર્ષે 19 નવેમ્બરના રોજ આવનારી એકાદશી પર લગ્નના ઢોલ નહિ વાગે
Nov 19,2018, 10:23 AM IST
Trending news
breaking news
GCAS પોર્ટલ અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; UG અને PG વિદ્યાર્થીઓ ખાસ જાણી લેજો..
Post Office Monthly income Scheme
તમારી પત્ની ઘરે બેઠા કરાવી શકે છે 5 લાખ રૂપિયાથી વધુની કમાણી, સમજો કઈ રીતે થશે આ કામ
Ayodhya Ram Path
અયોધ્યાના રામને છેતરીને આવી ગુજરાતની કંપની, 844 કરોડના પ્રોજેક્ટમાં સરકારની નોટિસ
Gujarat Supercop
મોદીના માનીતા IAS ની CMOમાંથી વિદાય પણ PMOમાં કરી શકે છે એન્ટ્રી, પાવરફૂલ અધિકારી
gujarat
ગુજરાતમાં વધુ એક કામમાં ખદબદતો ભ્રષ્ટાચાર! એક જ વરસાદે ખોલી પોલ, સામે આવ્યું સત્ય
Zodiac sign
જુલાઈમાં આ રાશિના લોકો કરિયરમાં કરશે ખૂબ પ્રગતિ, નવી નોકરી અને પ્રમોશનનો યોગ
Vadodara
હવે શુદ્ધ ભોજન ક્યાં મળશે! વડોદરામાં Maaza ની બોટલમાં તરતો મકોડો દેખાયો
gujarat
અમેરિકાના આ શહેરોમાં સેટલ થવું ગુજરાતીઓને પડી શકે છે ભારે! જ્યાં મોત છે એક રમત
central govt employees
કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ! 18 મહિનાના ડીએ એરિયર્સ પર આવ્યું નવું અપડેટ
gujarat
વનવિભાગના મહિલા RFOએ લાજશરમ નેવે મૂકી, અશોભનીય વર્તનથી વનકર્મીઓ હેરાન પરેશાન