हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ganesh Festival
Ganesh festival News
Surat Stone Pelting
સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાનો મામલો, 26 ઈસમોના બે દિવસના રિમાન્ડ મંજૂર
સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે પોલીસે ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
Sep 10,2024, 19:57 PM IST
Surat Stone Pelting
SURAT LIVE : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મુસ્લિમો પથ્થરબાજોને સમજાવે, હર્ષ સંધવીની ચોખ્ખી સલાહ
સુરતમાં સૈયદપુરામાં વિધર્મીઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બની ગયું છે. આક્રોશિત લોકોએ તોડફોડ કરીને વાહનોમાં આગચંપી કરી. આ ઘટના સંદર્ભે પળેપળના અપડેટ માટે ઝી24કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો.....
Sep 9,2024, 15:39 PM IST
controversy
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં! ગણેશ મહોત્સવનુ સ્ટેજ તોડી પાડ્યું, ઉત્સવ ન યોજવા
સ્વામિનારાયણ સંપ્રદાયે ફરી વિવાદમાં સર્જાયો છે. કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ સર્જ્યો છે. ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું હોવા છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
Sep 15,2023, 18:02 PM IST
gujarat
શું તમને ખબર છે માટીની શ્રીજીની મૂર્તિ કેવી રીતે બનાવી શકાય? વડોદરામા વર્કશોપ યોજાયો
આ વર્ષે મંડળ દ્વારા બાળકોમાં પર્યાવરણને જાળવવાની જાગૃતિ આવે તે માટે લાલ માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવા માટેની કાર્યશાળા યોજાઈ હતી. 4 થી 18 વર્ષની ઉંમરના 169 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. તેમની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Sep 10,2023, 15:52 PM IST
gujarat
આ શહેરમાં ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી! જાણો આ વખતે કેવી મૂર્તિઓનો છે ટ્રેન્ડ
ભારતભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં આ ઉત્સવનું અનેરું મહત્વ જોવા મળે છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ લોકો ગણેશોત્સવને શ્રધ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરી રહ્યા છે.
Sep 3,2023, 18:14 PM IST
Ganesh Chaturthi 2022 Date
ગણેશ ચતુર્થી પર બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, પૂજા દરમિયાન કરો આ કામ
Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિ આ 3 રાશિઓ પર મહેરબાન રહેશે. તેમની કૃપા મેળવવા માટે પૂજા દરમિયાન આ કામ જરૂર કરો.
Aug 30,2022, 16:25 PM IST
Ganesh Chaturthi
ખબર છે !!! અહીં પૂજાય છે ગણપતિ બાપ્પાનું સ્ત્રીરૂપ, માથુ હાથીનું અને ધડ સ્ત્રીનું
માત્ર હિન્દુ ધર્મમાં જ નહિ, પરંતુ જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ વિનાયિકીની પૂજા થાય છે. જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં વિનાયકીને એક અલગ દેવી તરીકે માનવામાં આવે છે.
Sep 10,2021, 23:06 PM IST
ગણેશ ચતુર્થી
તમે કલ્પના પણ નહિ કરી શકો કે ભારતમાં પૂજાય છે બાપ્પાનું સ્ત્રીરૂપ
વિનાયિકીની સૌથી જૂની ટેરાકોટાની મૂર્તિ પહેલી શતાબ્દી ઈસા પૂર્વ રાજસ્થાનના રાયગઢમાં મળી આવી હતી
Aug 23,2020, 9:19 AM IST
ગણેશ ચતુર્થી
સુરતના આ ડામયંડ ગણેશની ખ્યાતિ વિદેશ સુધી પહોંચી છે, તેની તસવીર રાખનારાનું નસીબ ચમકે
સુરતના ડાયમંડ ઉદ્યોગકાર કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના આજે પોતાના ઘરઆંગણે કરી છે
Aug 22,2020, 13:39 PM IST
ગણેશ ચતુર્થી
CM રૂપાણીએ તદ્દન નવા વિચાર સાથે પોતાના ઘરમાં ગણપતિ સ્થાપના કરી
સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ સૌને અપીલ કરી
Aug 22,2020, 11:23 AM IST
ગણેશ ચતુર્થી
પાંચ અલગ-અલગ મુહૂર્તમાં આજે ગણપતિ સ્થાપના કરી શકાશે, ગુજરાતીઓએ ઘરમાં જ પરંપરા જાળવી
ગણેશ પુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ દુંદાળા દેવ ગણેશજીનો જન્મ થયો હતો. આ તિથિએ ગણેશ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આજના દિવસે ગણેશ સ્થાપનાથી જ ગણેશોત્સવની શરૂઆત થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે
Aug 22,2020, 8:47 AM IST
એસટી સેવા
ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે
લોકડાઉન બાદ આવતીકાલથી પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કરાશે. જેમાં પ્રીમિયમ બસ, વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ છે. આ સાથે જ સ્લીપર બસ સેવા પણ શરૂ કરાશે
Aug 21,2020, 14:13 PM IST
માટીના ગણેશ
ટપુડાના મામાએ ઘરમાં બનાવ્યા માટીના ગણેશ, ઉત્સવને લઈને આપી મહત્વની ટિપ્સ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (arak Mehta Ka Ooltah Chashma) ફેમ મયુર વાકાણીએ પોતાના ઘરે જ માટીના ગણેશજી બનાવ્યા છે. ‘સુંદરમામાના પાત્રથી ફેમસ મયુર વાકાણી અભિનયની સાથે કેનવાસ પર પણ રંગોથી જાદુ કરવામાં માહેર છે
Aug 21,2020, 12:05 PM IST
ગણેશ વિસર્જન
અનોખું વિસર્જન: બાયડમાં ગણેશ વિસર્જનયાત્રામાં 111 ફૂટ લાંબો તિરંગો પણ લહેર
અરવલ્લી જીલ્લાના બાયડમાં ગણેશ વિસર્જન યાત્રામાં અનોખો દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો. ભગવાન ગણેશની વિસર્જન યાત્રામાં 111 ફૂટ લાંબા તિરંગા સાથે પુલવામામાંના શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
Sep 4,2019, 20:44 PM IST
Trending news
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો