हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ganesh Puja
Ganesh puja News
Vinayak Chaturthi 2024
Ganesh Chaturthi 2024 પર 5 શુભ યોગનું સંયોગ, આ રીતે પૂજા કરશો મળશે અનેકગણું ફળ
Falgun Ganesh Chaturthi 2024: ફાગણ મહિનાની શુક્લ પક્ષની ચર્તુર્થી તિથિ 13 માર્ચ 2024 ના રોજ છે. આ વિનાયક ચતુર્થી પર 5 શુભ યોગોનો એકદમ ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. જેથી ભગવાન ગણેશની પૂજા કરવાથી અનેકગણું ફળ મળશે.
Mar 13,2024, 11:22 AM IST
budhwar upay
બુધવારે કરેલા આ 7 કામથી જીવનમાં વધે છે સુખ-શાંતિ, નોકરી અને વેપારમાં પણ થાય છે ફાયદો
Budhwar Upay: બુધવારે આ સરળ ઉપાયો કરી લેવાથી જીવનમાં આવેલા વિઘ્ન દૂર થાય છે. સાથે જ કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે. આ ઉપાયો બુધવારે કરી લેવાથી નોકરી અને વેપારમાં પણ ફાયદો થાય છે.
Mar 13,2024, 11:02 AM IST
Ganesh Chaturthi 2023
ભગવાન ગણેશની પૂજામાં ભૂલેચૂકે તુલસીનો ન કરવો જોઈએ ઉપયોગ, જાણો કારણ
હિન્દુ ધર્મમાં ગણેશજીને પ્રથમ પૂજ્ય ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને કોઈ પણ મંગળ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાનું શુભ મનાય છે. તુલસીને પણ પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. પરંતુ ગણપતિજીને તુલસી ચડાવવાનું વર્જિત મનાય છે. જાણો તેની પાછળનું કારણ...
Sep 12,2023, 18:56 PM IST
Budhwar Puja
ભગવાન ગણેશજીનો દિવસ છે બુધવાર, ભૂલથી પણ આ કામો ન કરો નહીં તો જીવન બની જશે નર્ક
Budhwar Puja: બુધવારનો દિવસ ગણપતિને સમર્પિત છે. એવી માન્યતા છે કે, જો બુધવારે ભગવાન ગણેશની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો જીવનમાં તમામ કાર્યો સફળ થાય છે. ભગવાન ગણેશ તમામ અવરોધોને દૂર કરનાર છે.
Jun 27,2023, 15:29 PM IST
budhwar upay
દરેક સમસ્યાથી મુક્તિ અપાવશે બુધવારે કરેલા આ ઉપાય, ગણેશજી દુર કરશે જીવનના કષ્ટ
Budhwar Upay: બુધવારનો દિવસ ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહને પણ સમર્પિત છે. બુધ ગ્રહ બુદ્ધિ, એકાગ્રતા, વાણી, સુંદરતાનો કારક છે. જો કુંડળીમાં બુધ નબળો હોય તો જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. આવી સ્થિતિમાં બુધવારે કેટલાક ઉપાય કરવાથી આવી સમસ્યાથી છુટકારો મળી શકે છે.
May 24,2023, 5:58 AM IST
Angaraki Chaturthi 2023
Angaraki Chaturthi : કાલે અંગારક ચતુર્થી, જીવનમાં સુખ-સમૃદ્ધિ વધારવા કરો આ આ ઉપાય
Angaraki Chaturthi 2023 : આ વખતે 23 મે અને મંગળવારે જેઠ માસના શુકલ પક્ષની ચતુર્થીનો સંયોગ છે. તેથી આ દિવસે અંગારક ચતુર્થી ઉજવાશે. જે લોકોની કુંડળીમાં મંગલ દોષ હોય તેમણે આ દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ.
May 22,2023, 12:22 PM IST
ganesh ji
ગરીબ પણ બની જશે કરોડપતિ, બુધવારે જરૂર કરો ગણેશ અથર્વશીર્ષના પાઠ!
Budhwar Upay: હિંદુ ધર્મમાં ગણેશજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે. બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવાથી શુભ ફળ મળે છે. તેનાથી ઘર અને જીવન સાથે જોડાયેલ વીઘ્નો દૂર થાય છે.
Mar 22,2023, 8:14 AM IST
અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન
અયોધ્યામાં આજથી ગણેશ પૂજાની સાથે રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમની શરૂઆત, જાણો વિગતો
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે સોમવારે સવારે સાડા નવ વાગ્યે શ્રીરામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેમાં શરૂઆતમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવી રહી છે. આ પૂજન લગભગ ચાર કલાક સુધી ચાલશે. જ્યારે ભૂમિ પૂજનનો કાર્યક્રમ સતત ત્રણ દિવસ સુધી ચાલશે. 5 ઓગસ્ટના રોજ અભિજીત મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિ પૂજન કરશે.
Aug 3,2020, 14:14 PM IST
Trending news
sim card rules
New SIM Card Rules: 1 જુલાઈથી Jio, Airtel અને Vi ના સિમ કાર્ડના બદલી જાશે નિયમો
Sonakshi Sinha
સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સોનાક્ષીએ ઝહીર સાથે કર્યા લગ્ન, આવા હોય છે લગ્નના નિયમો
Lok Sabha
ઓમ બિરલા બીજીવાર બન્યા લોકસભાના સ્પીકર, ધ્વનિમતથી થયો નિર્ણય
Agriculture News
સુગર ફ્રી કેળાની ખેતીથી તગડી કમાણી! ડાયાબીટિઝના દર્દીઓ ખાઈ શકે છે આ કેળા
snoring
નસકોરા બોલાવતા લોકો માટે ખુશખબર, અહીં દર મહિને મળશે 78000 રૂપિયા, કોઈ ટેક્સ પણ નહીં
government of gujarat
ડ્રોપઆઉટ દરમાં ઘટાડાનો ગુજરાત સરકારનો દાવો, આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
gujarat news
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મોટો ચુકાદો
Anushka shetty
બાહુબલીની 'દેવસેના' ને થઈ દુર્લભ બીમારી, જાણો કેમ લોટપોટ થઈ જાય, રોકવું પડે શુટિંગ
weather update
મેઘરાજા મચાવશે તાંડવ! ગુજરાતના આ જિલ્લાઓ પર મોટી ઘાત, આગાહી જાણીને હચમચી જશો
Weight loss
7 દિવસમાં ઘટવા લાગશે શરીરની ચરબી, જાણી લો સવારથી રાત સુધીમાં ક્યારે શું ખાવું ?