हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lokmela
Lokmela News
Rajkot
રાજકોટમાં રસરંગ લોકમેળાનો ત્રીજો દિવસ, 2 દિવસમાં અંદાજિત અઢી લાખ લોકોએ મુલાકાત લીધી...
Rajkot: Over 2.5 lakh people visited Saurashtra's biggest Janmashtami Lokmela in past two days
Sep 7,2023, 15:10 PM IST
Rajkot
આવતીકાલથી સૌરાષ્ટ્રમાં મિની વેકેશનનો માહોલ, રાજકોટના લોકમેળા માટે કરાઈ ખાસ વ્યવસ્થા
Rajkot News : રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આવતી કાલથી રસરંગ લોકમેળાનો થશે પ્રારંભ.... સાંજે 4 વાગ્યે લોકમેળાનું લોકાર્પણ કરવામાં આવશે..... રેસફોર્ષ ફરતે આવતી કાલથી 5 દિવસ વાહન પર પ્રવેશ પ્રતિબંધ.... મેળામાં રાતે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર અને માઈકની મંજૂરી...
Sep 4,2023, 9:46 AM IST
Lokmela
લોકમેળામાં મોતના કુવામાં મોટી દુર્ઘટના, ચાલુ શોમાં કાર નીચે ખાબકી, Video
Accident In LokMela : રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. જેમાં ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી
Aug 22,2022, 12:09 PM IST
Lokmela
લોકમેળામાં દુર્ઘટના સર્જાતા 2 ના મોત, 2ને ઇજા, ગોંડલ બાદ હવે રાજકોટનો વારો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ખાતે ચાલી રહેલા લોકમેળામાં એક દુર્ઘટના સર્જાઇ છે. જોકે આ દુર્ઘટનામાં કોઇજાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડમાં બેઠેલા યુવકની રાઇડની સેફ્ટી લોક ખુલી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે.
Aug 20,2022, 9:23 AM IST
stunt woman story
મોતના કુવામાં બાઈક ગોળગોળ ચલાવીને કેવુ લાગે? સ્ટંટ વુમને આપ્યો આ જવાબ
સૌરાષ્ટ્રના લોકમેળામાં જે ભાતીગળ રંગો જોવા મળી રહ્યાં છે દુનિયાના કોઈ મેળામાં જોવા મળતા નથી. અહીં એક તરફ આનંદ વિખરાયેલો જોવા મળે છે, તો બીજી તરફ ખાણીપીણીની જલસો... એક તરફ મોજ કરાવતી રાઈડ્સ છે તો બીજી બાજુ એવા ખેલ જે મોતના કુવામાં ખેલાય છે. ‘મોતનો કુવો’ નામ સાંભળીને જ ફફડાટ ફેલાઈ જાય છે. આ નામ સાંભળીને જ આપણને ખ્યાલ આવી જાય કે અહી જિંદગી દાવ પર મૂકી કરતબબાજો અવનવા ખેલ કરી કરે છે. જેમાં સ્ટંટબાજો જીવ સટોસટીના એવા ખેલ ખેલે કે જોનારા આંખની પલક ઝબકાવવાનું ભૂલી જાય. રાજકોટમાં 2 વર્ષ બાદ શરુ થયેલા લોકમેળામાં મોતના કૂવાને નિહાળીને લોકોમાં પણ આંનદની લાગણી છવાઈ ગઈ છે. જયારે આ મોતના કુવામાં લોકોને મનોરંજન પિરસતા કરતબબાજોને રોજીરોટી મળી છે અને તેમના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. બે વર્ષ બાદ કમાણીનો મોકો આવ્યો છે.
Aug 19,2022, 16:30 PM IST
Lokmela
ગોંડલના લોકમેળામાં બે મોટી દુર્ઘટના, 2 યુવકના કરંટ લાગવાથી મોત થયા
ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટને મેળામાં વીજ કરંટ લાગ્યો હતો. તેને બચાવવા નગરપાલિકા ફાયર સ્ટેશનના કર્મચારી નરશીભાઈ ભૂદાજી ઠાકોર જતા તેમને પણ વીજ કરંટ લાગ્યો
Aug 19,2022, 10:42 AM IST
Rajkot
સરરર... સરરર.. મારું ચકડોળ ચાલે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાળક બનીને ચકડોળમાં ફર્ય
રાજકોટ :સૌરાષ્ટ્રનો સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળોનો ગઈકાલથી પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ લોકમેળાને ખુલ્લો મૂકાયો હતો. ત્યારે આ પ્રસંગે અદભૂત દ્રશ્યો જોવા મળ્યા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચકડોળની સવારી કરી હતી. આ સવારી કરનારા એ એકલા ન હતા. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી જિતેન્દ્ર વાઘાણી સહિત અન્ય નેતાઓએ પણ ચકડોળમાં સવારી કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
Aug 18,2022, 11:40 AM IST
Rajkot
સૌરાષ્ટ્રમાં રુંડો અવસર : મેળાના માણિગરો આજથી મેળો માણશે, વરસાદ નહિ નડે તો જમાવટ થશે
Saurastra Lokmela : બે વર્ષ બાદ રાજકોટમાં લોકમેળો યોજાશે. સૌરાષ્ટ્રભરના મેળાના માણિગરો આજે સાંજથી મેળો માણી શકશે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો કાલે સાંજે લોકમેળો જમાવટ કરશે
Aug 17,2022, 12:37 PM IST
corona alert
હવે કોરોનાના ફેલાવાથી કોઈ નહિ રોકી શકે, લોકમેળામાં લાખોની મેદનીમાં આવશે એનું શું!
Corona Alert : લોકમેળામાં દરરોજ એક થી દોઢ લાખ લોકો આવશે. જેને કારણે રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં માનવમેદની ઉમટી પડશે. જો આ સ્થિતિ થશે તો કોરોનાની ચોથી લહેર સરકાર અને આરોગ્ય વિભાગ માટે ચિંતા સર્જી શકે છે
Jul 31,2022, 14:41 PM IST
Saurastra
સુરેન્દ્રનગરના વિખ્યાત તરણેતરના મેળાને મળી મંજૂરી, પરંતુ પશુ મેળો નહિ યોજાય
બે વર્ષ બાદ યોજાશે સુરેન્દ્રનગરનો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો, સરકારે મેળાના આયોજનને આપી મંજૂરી, લમ્પી વાયરસના ફેલાવાને જોતાં પશુ મેળો નહીં યોજાય
Jul 30,2022, 15:02 PM IST
Saurastra
તમે સૌરાષ્ટ્રના આ વર્ષના લોકમેળાને શું નામ આપશો? તંત્રએ મંગાવ્યા સૂચનો
Gujarat Festivals : સૌરાષ્ટ્રમાં બે વર્ષ બાદ લોકમેળા માટેની મંજૂરી મળતા તેનો ધમધમાટ શરૂ થયો છે, લોકોની સાથે વેપારીઓમાં પણ આશા જાગી છે. સૌરાષ્ટ્રમાં લોકમેળાની તૈયારીઓ શરૂ : 244 સ્ટોલમાં ખાણી-પીણી, નાની યાંત્રિક રાઈડ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર
Jul 27,2022, 15:05 PM IST
Big Announcement
બે વર્ષ બાદ સૌરાષ્ટ્રવાસીઓ મલકાશે, જન્માષ્ટમીના લોકમેળાને મળી મંજૂરી
કોરોના બે વર્ષ બાદ આખરે આ વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાશે. આ વર્ષે જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રના લોકમેળા યોજાવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામા આવી છે. 17 થઈ 21 ઓગસ્ટ સુધી 5 દિવસ લોકમેળો યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
Jun 8,2022, 14:34 PM IST
સૌરાષ્ટ્રના લોકમેળા
Breaking : 50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય
સૌરાષ્ટ્રભરના લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહિ યોજાય. 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
Jul 23,2020, 12:55 PM IST
સૌરાષ્ટ્રના લોકમેળા
50 વર્ષમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય : સૂત્ર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના પ્રિય એવા મેળાને પણ કોરોનાનું મહાસંકટ નડી શકે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવે તેવી શકયતા છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
Jun 17,2020, 15:33 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!