Lord jagganath News

રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?... આવા પોસ્ટર લાગ્યા અમદાવાદના ફેમ
Jun 30,2020, 8:46 AM IST
અમદાવાદની જગન્નાથ રથયાત્રા કેન્સલ થઈ શકે છે : સૂત્ર
ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળનારી ઓરિસ્સાની રથયાત્રાની લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. પરંતુ હવે તેના આયોજન પર સુપ્રિમ કોર્ટે બ્રેક લગાવી છે. તો ગુજરાતમાં નીકળતી રથયાત્રા પર પણ તેની અસર થઈ શકે છે. રથયાત્રાને મંજૂરી ન આપવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અરજદાર રજૂઆત કરી છે કે, કોરોનાના સંકટને કારણે રથયાત્રાની મંજૂરી પર પ્રતિબંધ મૂકો. જો રથયાત્રાને મંજૂરી મળશે તો કોરોનાનો ચેપ ફેલાશે અને સ્થિતિ વધુ વકરશે. હાઈકોર્ટમાં કરાયેલા આ અરજી પર જલ્દીથી સુનવણી કરવાની માંગ પણ કરાઈ છે. ત્યારે સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.  
Jun 18,2020, 14:32 PM IST

Trending news