हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Monsoon Insects
Monsoon insects News
Monsoon Insects
Rain Insects: બારી-દરવાજા ખુલ્લા હશે તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, કરો આ કામ
Get Rid Of Rain Insects: ચોમાસુ પોતાની સાથે ઘણી બધી સમસ્યા પણ લાવે છે. જેમાં સૌથી મુખ્ય છે પાંખવાળી જીવાત. આ સમસ્યા ગૃહિણીઓ માટે માથાનો દુખાવો હોય છે. વરસાદ પછી ભુલથી પણ બારી, દરવાજા ખુલ્લા રહી જાય તો લાઈટથી આકર્ષિત થઈને પાંખવાળી જીવાતના ઝુંડ ઘરમાં ઘૂસી જાય છે. આ જીવાતને કેવી રીતે ભગાડવી તે મોટો પ્રશ્ન હોય છે. પરંતુ આજે તમને કેટલાક એવા સરળ કામ જણાવીએ જેને કરી લેવાથી બારી-દરવાજા ખુલ્લા હશે તો પણ તમારા ઘરમાં પાંખવાળી એક પણ જીવાત નહીં ફરકે.
Aug 1,2024, 13:42 PM IST
Home Remedies
Lifehacks: ઘરમાં રાખો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, જીવતો નહીં બચે ઘરમાં આવેલો એક પણ મચ્છર
Home Remedies for Mosquitoes: વરસાદ આવે એટલે તેની સાથે મચ્છરની સમસ્યા પણ આવી જાય છે. વરસાદી વાતાવરણમાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને સાથે જ મચ્છરજન્ય બીમારીઓનું જોખમ પણ વધે છે. ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છર રાત્રે જ નહીં પરંતુ દિવસે પણ ઘરમાં જોવા મળે છે. વરસાદી વાતાવરણમાં મચ્છરને ઘરથી દૂર કરવા હોય તો કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકાય છે. આ ઉપાય કરવાથી મચ્છર તમારા ઘરની આસપાસ પણ નહીં ફરકે.
Jul 28,2024, 10:59 AM IST
Monsoon Insects
Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ
Get Rid Of Monsoon Insects: વરસાદ પડે કે તુરંત જ પાંખવાળા કીડા-મકોડાના ઝુંડ આવી પડે છે. સાંજે લાઈટ શરૂ થાય કે લાઈટની આસપાસ મોટી સંખ્યામાં આવા જીવજંતુઓ ફરવા લાગે છે. બારી દરવાજા બંધ કરી દેવાથી પણ ફાયદો થતો નથી. વરસાદી જીવાતમાં કેટલીક તો એવી હોય છે જે કરડી જાય તો ઇન્ફેક્શન થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને વરસાદી જીવજંતુઓથી મુક્તિ મેળવી શકો છો. આ ઉપાય કરવાથી 10 મિનિટમાં જ પાંખવાળા જીવજંતુઓનો સફાયો થઈ જશે અને ઘરમાં એક પણ જીવાત દેખાશે નહીં.
Jul 4,2024, 12:47 PM IST
Monsoon Insects
ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આમાંથી કોઈ 1 ઉપાય
Get Rid Of Monsoon Insects: વરસાદ આવે એટલે ગરમીથી તો રાહત મળી જાય પરંતુ વરસાદી વાતાવરણમાં પાંખવાળી જીવાતના ઝુંડ આવી પડે છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય તો પણ આ જંતુઓના કારણે બારી દરવાજા ખુલ્લા રાખી શકાતા નથી. જો ચોમાસામાં તમને પણ આ જ સમસ્યા સતાવતી હોય તો આજે તેનું સમાધાન તમને જણાવીએ.
Jun 26,2024, 13:30 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ