हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mortality rate
Mortality rate News
covid-19 Third Wave
ત્રીજી લહેરની ખૌફનાક આહટ! એક જ અઠવાડિયામાં 100થી વધુ બાળકોના કોરોનાથી મોત
બાળકો પર કોરોનાની ત્રીજી લહેરનું જોખમ સૌથી વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ જ કારણ છે કે ભારતમાં બાળકોના રસીકરણ માટેના પ્રયત્નો તેજ કરાયા છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કોરોનાની રસી આવી શકે છે અને તેની ટ્રાયલ ઝડપથી ચાલી રહી છે. પરંતુ અન્ય દેશોમાં બાળકો પર ત્રીજી લહેરની ભયાનક અસર જોવા મળી રહી છે.
Jul 26,2021, 14:43 PM IST
અમદાવાદ
અમદાવાદને કોરોના મુક્ત કરાવવા AMC નો મોટો નિર્ણય, ગરીબ દર્દીઓને HRCT ટેસ્ટ ફ્રીમાં ક
અમદાવાદને કોરોના મુક્ત કરવા માટે એએમસી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 4500 ની કિંમતનો એચઆરસીટી ચેસ્ટ ટેસ્ટ તમામ અર્બન કેન્દ્રો ઉપર વિના મૂલ્યે કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ગરીબ દર્દીઓને રાહત મળશે. જે લોકો કોરોનાના ટેસ્ટ માટે વધુ રૂપિયા ખર્ચી શક્તા નથી, તેઓ હવે સરળતાથી કોરોનાનુ સંક્રમણ છે કે નહિ તે જાણી શકશે.
Jul 26,2020, 8:56 AM IST
અમદાવાદ
ગુજરાતમાં 54 હજાર, તો અમદાવાદમાં કોરોનાના દર્દી 25 હજારને પાર
ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગત 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 180 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર દિવસે એક નવો રેકોર્ડ બનાવી રહી છે. સ્થિતિ એ થઈ છે કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 54 હજારને પાર થઈ ગયો છે. જો વાત રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે.
Jul 26,2020, 8:28 AM IST
Coronavirus
ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આવ્યા રાહત આપનારા સમાચાર
દેશમાં તેજીથી વધતા કોરોન વાયરસ (Coronavirus) ના સંક્રમણ વચ્ચે મૃત્યુદર અને રિકવરી રેટના આંકડાએ મોટી રાહત અપાવી છે. ભારતમાં સંક્રમિત થયેલ દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે, ભારત દુનિયામાં કોરોના વાયરસથી સૌથી ઓછા સંક્રમણ અને મૃત્યુદરવાળા દેશોમાંથી એક છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો રિકવર થવાનો રેટ 63.45 ટકા છે, જ્યારે કે, મૃત્યુદર 2.3 ટકા છે.
Jul 25,2020, 7:54 AM IST
Trending news
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર