हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Lalla Pran Pratishtha
Ram lalla pran pratishtha News
Ayodhya
પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની મૂર્તિ કેવી રીતે જીવંત થઈ ગઈ? જુઓ Video
Premanand Maharaj on Pran Pratishtha: હાલ સોશિયલ મીડિયા પર મહારાજજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભક્તે ખુબ સારો સવાલ પૂછ્યો છે અને મહારાજજીએ ખુબ સુંદર જવાબ આપ્યો છે.
Jan 30,2024, 14:57 PM IST
ram mandir
સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓ
Ram Mandir Ayodhya Live: અયોધ્યામાં પ્રોપર્ટીના દરો ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને મંદિરની આસપાસની જમીનો મોંઘી બની રહી છે. વાસ્તવમાં, હાલમાં અયોધ્યામાં મંદિર નિર્માણની સાથે અન્ય ઘણા વિકાસ કાર્યો થઈ રહ્યા છે.
Jan 21,2024, 18:17 PM IST
ram mandir
VIDEO: રામ મંદિર માટે ગુજરાતનું વધુ એક યોગદાન; આ મશીન આગળ હાથ ધરો, પ્રસાદનું પેકેટ..
ધ્વજ દંડ, નગારું, 108 ફૂટની અગરબત્તી, વિશાળ દીવો અને હવે અમદાવાદના શાહ પરિવારે પ્રસાદ વેન્ડીંગ મશીન ભેટમાં આપ્યા છે. અયોધ્યા મંદિર પરિસરમાં આવા 20 પ્રસાદ વેન્ડીંગ મશીન જોવા મળશે. નમસ્તેજી પ્રસાદ વેન્ડીંગ મશીનમાંથી દર પાંચ સેકન્ડે એક પ્રસાદનું પેકેટ નીકળશે.
Jan 20,2024, 20:18 PM IST
Ram Lalla Pran Pratishtha
ખુશખબર! ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય; 22 તારીખે અડધા દિવસની રજા જાહેર કરી
22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અડધો દિવસની રજા રહેશે. હવે ગુજરાતમાં પણ 22 જાન્યુઆરી સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠાના કારણે આ નિર્ણય લેવાયો છે. શાળા કોલેજોમાં પણ બપોર બાદ રજા જાહેર કરવામાં આવી છે.
Jan 18,2024, 23:25 PM IST
Ram Lalla Pran Pratishtha
22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની કચેરીઓમાં અડધો દિવસ રજા, સરકારનો મોટો નિર્ણય
અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશ રામમય બની ગયો છે. આ દિવસે અયોધ્યા સિવાય દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે. આ વચ્ચે 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને અડધો દિવસ રજા રહેશે.
Jan 18,2024, 15:33 PM IST
ram mandir ayodhya
રામ મંદિર માટે આ કોંગ્રેસ નેતાએ છોડી દીધી હતી ખુરશી, હવે મળ્યું 22 તારીખનું આમંત્રણ
Ram Mandir Ayodhya: એવા એક કોંગ્રેસ નેતા જેમણે રામ મંદિર આંદોલન માટે પાર્ટી છોડી દીધી હતી. તેઓ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યા છે. કહાની દાઉ દયાલ ખન્નાની છે.
Jan 11,2024, 15:23 PM IST
Ram Lalla Pran Pratishtha
સંઘ-ભાજપે અયોધ્યામાં બનાવ્યો પ્રાણ પ્રતિષ્ઠા બાદનો પ્લાન, રામમય બનશે આખો દેશ
લોકસભા ચૂંટણી પહેલા દેશને રામમય કરવાની ભાજપ અને સંઘની તૈયારી છે. તેને લઈને બુધવારે અયોધ્યામાં મેરેથોન બેઠક યોજાઈ હતી. બેઠકમાં રામંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા પદાધિકારીઓ અને અયોધ્યાના અધિકારી સામેલ થયા હતા.
Jan 10,2024, 22:10 PM IST
Trending news
Flood north india
ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં આફતનો વરસાદ, અનેક નદીઓ ગાંડીતૂર, જાણો વિગત
Tata Stock
₹76 પર આવી ગયો ટાટાનો આ શેર, સ્ટોક વેચી નિકળી રહ્યાં છે ઈન્વેસ્ટર
relationship
Married Life: પતિને નથી ગમતી પત્નીની આ 3 આદતો, લગ્ન જીવનમાં આવી જાય છે વાવાઝોડું
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર