हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
unjalive
Unjalive News
ઊંઝા
ઊંઝામાં લક્ષચંડી હવનનો અંતિમ દિવસ, મહાયજ્ઞની પૂર્ણાહુતિમાં ભવ્ય આતશબાજી
મહેસાણામાં ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞમાં રાજ્યપાલ ઉત્તરપ્રદેશ આનંદીબેન પટેલ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મંત્રી ઈશ્વરપટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, એમપી શારદાબેન પટેલ, MLA આશાબેન સહિતના નેતાઓ હાજરી આપશે.
Dec 22,2019, 15:55 PM IST
ઊંઝા
ઊંઝામાં લક્ષચંડી હવનનો પાંચમો અને અંતિમ દિવસ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
મહેસાણામાં ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞમાં રાજ્યપાલ ઉત્તરપ્રદેશ આનંદીબેન પટેલ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મંત્રી ઈશ્વરપટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, એમપી શારદાબેન પટેલ, MLA આશાબેન સહિતના નેતાઓ હાજરી આપશે.
Dec 22,2019, 13:50 PM IST
ઊંઝા
ઊંઝામાં લક્ષચંડી હવનનો પાંચમો દિવસ, યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ આપશે હાજરી
મહેસાણામાં ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞમાં રાજ્યપાલ ઉત્તરપ્રદેશ આનંદીબેન પટેલ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મંત્રી ઈશ્વરપટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, એમપી શારદાબેન પટેલ, MLA આશાબેન સહિતના નેતાઓ હાજરી આપશે.
Dec 22,2019, 11:45 AM IST
ઊંઝા
ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, મા ઉમિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર
18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી.
Dec 21,2019, 16:50 PM IST
ઊંઝા
ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, બિહારના સીએમ સહિતના નેતા આપશે હજારી
18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી.
Dec 21,2019, 13:12 PM IST
ઊંઝા
Unjha Lakshachandi Mahayagya: બે દિવસમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
ઊંઝામાં(Unjha Lakshachandi Mahayagya) અત્યારે હૈયે હૈયું દબાય તેવી ભીડ દરરોજ જોવા મળી રહી છે. આખો દિવસ દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ- માંના ભક્તો યજ્ઞશાળાની પરિક્રમા કરતા જોવા મળે છે. વિદ્વાન બ્રાહ્મણોના પવિત્ર મંત્રોચ્ચારથી સમગ્ર દિવસ ગુંજતો રહ્યો હતો તો બીજી તરફ ધર્મસભામાં બે ધર્મગુરુઓએ સંબોધન કર્યું હતું.
Dec 20,2019, 22:47 PM IST
ઊંઝા
મા ઉમિયાધામ લક્ષચંડી યજ્ઞઃ પ્રથમ દિવસે પાટીદારોએ બનાવ્યા અનેક રેકોર્ડ
Unjha Lakshachandi Mahayagya: 800 વિઘા જમીનમાંથી 300 વિઘા જમીન પર 80 ફૂટ જેટલી વિશાળ યજ્ઞ શાળા મા ઉમિયાધામનું મુખ્ય આકર્ષણ છે. સાથે જ મા ઉમિયાના તેડાને માન આપીને આવનારા પાટીદારોના મનોરંજન માટે બાળ નગરી, સાંસ્કૃતિક કાર્યકમો, સાત્વિક ભોજન પ્રસાદ, વિવિધ થીમ આધારિત એક્ઝિબિશન, પાર્કિગ, વીઆઈપી પાર્કિગ, મીડિયા અને માર્ગદર્શન સહાયતા કેન્દ્ર, તાત્કાલિક સારવાર માટે મેડિકલ સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે.
Dec 18,2019, 19:55 PM IST
ઊંઝા
ઉમિયાધામમાં અવસર: ઊંઝામાં લાખો પાટીદારો કરશે કુળદેવીના દર્શન
Unjha Lakshachandi Mahayagya: આજથી મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જય ઘોશથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. વિશ્વભરથી 1 કરોડ જેટલા પાટીદાર સમાજના ભાવિ ભક્તો મહાયજ્ઞમાં હાજરી આપશે. મહેસાણા ઊંઝામાં આજે લક્ષચંડીની સમી સાંજે આજે પાટીદારોએ પોતાનો પાવર બતાવી દીધો હતો. એક-બે નહિ, પણ આજે 3 રેકોર્ડ મેળવી લીધા છે. આજથી ઉમાનગરી ઊંઝામાં પાટીદારો ઉમટી ગયા હોય તેવી સ્થિતિ સાથે આજે વાતવરણ ભક્તિમય બનવા ગયું હતું. લક્ષચંડી મહાયજ્ઞના એક દિવસ પહેલા જ 3 રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. એક સાથે 20 હજાર ફુગ્ગામાં બીજ મુકીને ઉડાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મોટી સંખ્યામાં મા ઉમિયાના નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
Dec 18,2019, 18:12 PM IST
Trending news
Rajkot Fire Tragedy
રામાણીનો મોટો ધડાકો : અડધું રાજકોટ ગેરકાયદેસર છે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે જ
Business News
રોકેટ બની શકે છે આ ઝીરો ડેટ કંપનીવાળો શેર! જાણો શું કહી રહ્યાં છે નિષ્ણાતો
Star Kid
સુપરસ્ટાર પિતાની 12 વર્ષની દીકરી પણ સુપરસ્ટાર, અત્યારથી લે છે 1 કરોડ ફી જાણો કોણ છે?
Dhan labh Upay
Dhan Labh: ઘરની બરકત વધારવાના 5 અચૂક ઉપાય, તેલના દીવાનો ઉપાય તો તુરંત કરે છે અસર
Ahmedabad airport
અમદાવાદ એરપોર્ટનું મોટું એચિવમેન્ટ : ACI એ અપગ્રેડ કર્યું લેવલ
Kitchen Hacks
તાંબાના વર્ષો જૂના વાસણને પણ 5 મિનિટમાં ચમકાવી દેશે આ પાવડર, જાણો ઘરે બનાવવાની રીત
Rashifal
ગજબનો સંયોગ! વૃષભમાં 5 મજબૂત ગ્રહોનો જમાવડો 5 રાશિવાળાને અપાવશે રાજા જેવું સુખ
AGRICULTURE FARMERS
ગરમીમાં જુવાર, બાજરો કે ઘઉં નહીં...દૂધાળા પશુઓ માટે આ ઘાસ ચારો હોય છે સૌથી બેસ્ટ
breakup
બ્રેકઅપ પછીના ડિપ્રેશનમાંથી બહાર આવવું લાગે છે મુશ્કેલ ? આ 5 ટીપ્સ કરશે મદદ
Lok Sabha election 2024 result
ગેનીબેને કોંગ્રેસને સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો...