हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vardayini Mata
Vardayini mata News
Miracle
વાવાઝોડા વચ્ચે વરદાયિની માતાએ પોતાની હાજરીનો પરચો આપ્યો, ધજામાં થયો ચમત્કાર
Miracle In Vardayini Mata Temple Gandhinagar : ગાંધીનગરના રૂપાલમાં આવેલા વરદાયિની માતાના મંદિરમાં કૌતુહલ જન્માવે તેવી ઘટના....મંદિર પર રહેલી બે ધજા અલગ અલગ દિશામાં ફરકી...માઈભક્તો માની રહ્યા છે ચમત્કાર...
Jun 17,2023, 12:29 PM IST
Rupal Palli
પલ્લી પરંપરા અતૂટ: રાજ્ય સરકારની મનાઇ છતાં રૂપાલમાં મોડી રાતે યોજાઈ પલ્લી
ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી
Oct 26,2020, 8:42 AM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: રૂપાલની ભવ્ય પલ્લીમાં હજારો કિલો ઘીનો અભિષેક
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટ્યા હોવાનો અંદાજ છે. તો રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. લગભગ ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો ચઢાવો થયો હતો. અને હજુ પૂનમ સુધી લોકો ઘી ચઢાવશે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી સકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે છે.
Oct 8,2019, 10:50 AM IST
ગાંધીનગર
રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં ઊમટ્યું માનવ મહેરામણ
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડ્યા. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટ્યા હોવાનો અંદાજ છે. તો રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. લગભગ ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો ચઢાવો થયો. અને હજુ પૂનમ સુધી લોકો ઘી ચઢાવશે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી શકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે.
Oct 8,2019, 9:10 AM IST
ભાજપ સંપર્ક અભિયાન
જીતુ વાઘાણીએ વરદાયિની માતાના દર્શન બાદ સંપર્ક અભિયાનની કરી શરૂઆત
ભાજપના સંપર્ક અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રૂપાલથી વરદાયિની માતાના દર્શન અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારના કામો અમે ઘેર ઘેર પહોંચાડીશું. તમામ લોકોના સપનાનું ભારત બનાવવા અમે કટીબદ્ધ છીએ. સમગ્ર દેશમાં આ સંપર્ક અભિયાન ચાલે છે. જ્યાંથી અમિત શાહ ચૂંટણી લડવાના છે એ ગાંધીનગર લોકસભામાં આ અભિયાનનો પ્રારંભ કર્યો છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, બૂથમાંથી કાર્યકર તરીકે કામ કરી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તેનું અમને ગૌરવ છે. તમામ 26 બેઠકો જીતવાના સંકલ્પથી અમે આગળ વધી રહ્યાં છે. 24થી 26 માર્ચ દરમિયાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 26મીના રોજ આ સંમેલનમાં યોગી આદિત્યનાથ હાજર રહેશે.
Mar 23,2019, 14:35 PM IST
Trending news
Guest Etiquette
કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો આવું રાખવું વર્તન, નહીં તો બની જશો અણગમતા મહેમાન
monsoon
Monsoon Health Tips: ચોમાસામાં ઈમ્યુનિટીને બુસ્ટ કરશે આ મસાલા, બીમારીઓ રહેશે દુર
કપાસની ખેતી
કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેત
New Criminal Laws
સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ...જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશે
Ahmedabad
જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ
Ambalal Patel
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી
T20 World Cup 2024
વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં! હોટલમાં રૂમમાં 'પૂરાયેલા છે ખેલાડીઓ
shatrughan sinha
શત્રુઘ્ન સિંહાના સ્વાસ્થ્ય અંગે દીકરા લવ એ આપી જાણકારી, જણાવ્યું તબિયત બગડવાનું કારણ
LPG price
સવાર સવારમાં સારા સમાચાર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
skin care
ફેસવોશ કરતાં પહેલા આ વસ્તુથી ચહેરા પર કરો 5 મિનિટ માલિશ, ત્વચા પર વધશે નેચરલ ગ્લો