हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wandering
Wandering News
Years ago
વર્ષો પહેલા બાપુનગરમાં રખડતી બાળકી મળી, પોલીસે 12 વર્ષે તેનું ગામ શોધી કાઢ્યું
ઝારખંડના નાનકડા ગામમાં રહેતી બાળકી રખડતી ભટકતી 2012માં અમદાવાદ આવી પહોંચી હતી. જો કે તે અમદાવાદ કઇ રીતે આવી પહોંચી તે કોઇ જાણતું નહોતું. બાળકી બાપુનગર વિસ્તારમાં આવી અને પોલીસે તેંના માતા-પિતાને શોધવા પ્રયાસ ભરચક પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત બાળકી કોઈ ભાષા જાણતી નહી હોવાનાં કારણે પોલીસ પણ ગુંચવાઇ હતી. આ ઉપરાંત બાળકી તેની ભાષા સમજી શકતી નહોતી. એટલે બાળકીના વાલી વારસ અંગે માહિતી નહી મળતા પોલીસ જ માં-બાપ બની હતી. તેને મહિપત રામ રૂપરામ આશ્રમમાં મૂકી હતી.
Feb 5,2022, 18:25 PM IST
Sachin
સચિને હિના સાથે લગ્ન ન કરવા પડે તે માટે હત્યા કરી નાખી, શિવાંશને રઝળતો છોડી મુક્યો
(gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી દેઠાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પરંતુ સવાલ એ છે કે આખરે આ બાળકનો શુ વાંક હતો. પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. ખુદ મહેંદીએ જ બાળકને સચિનને સોંપ્યો હતો. ત્યાર બાદથી મહેંદી ગાયબ છે. પિતા સચિન રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે, પણ મહેંદી હજી સુધી સામે આવી નથી. આખરે, આ ચક્રવ્યૂમાં માસુમ બાળક ફસાયુ છે.
Oct 10,2021, 15:25 PM IST
Ahmedabad
AHMEDABAD: સિવિલમાં દિવસ રાત મ્યુકોરમાઇકોસિસની સર્જરી, ઇન્જેક્શન મુદ્દે રઝળપાટ યથાવત
ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો છે. જો કે હવે મ્યુકોરમાઇકોસિસે હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બિમારીમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં હાલ આ રોગનાં 500થી વધારે દર્દીઓ દાખલ છે. જ્યારે છેલ્લા 3-4 દિવસથી સિવિલમાં સવારે અને રાત્રે પણ દર્દીઓની સર્જરી ચાલી રહી છે.
May 24,2021, 16:19 PM IST
surat
સુરત: જાહેરનામાનો ભંગ કરી ભાવિકો દ્વારા રઝળતી મુકાયેલી 800 મુર્તિઓનું પુન: વિસર્જન
પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડીને મુર્તિઓનાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે ડિંડોલી અને પુણા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દશામાના વ્રત બાદ તે મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખાડી અને નહેરમાં લોકોએ રાતના અંધારામાં મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી મુર્તિઓ અર્ધ વિસર્જીત થઇ હતી. ખંડીત સ્થિતીમાં ખુબ જ ખરાબ સ્થિતીમાં પડી રહી હતી. જેના પગલે સાંસ્કૃતિક રક્ષા સમિતીના યુવાનો દ્વારા રઝળતી મુર્તિઓને હજીરાના દરમિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આશરે 800 જેટલી મુર્તિઓને દરિયામાં શ્રદ્ધાભેર વિસર્જીત કરવામાં આવી હતી.
Aug 1,2020, 18:54 PM IST
Trending news
stock market
એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર
Ahmedabad
આ ફેમસ બ્રાન્ડના પિત્ઝા વચ્ચે ઈયળ ફરતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરી
Fruit Face pack
આ 5 ફળ સ્કીન માટે છે બેસ્ટ, એકવાર ફેસ પર લગાવશો તો આખો દિવસ સ્કીન દેખાશે ફ્રેશ
IPL 2024
શુભમન ગિલની એક ભૂલ ગુજરાત ટાઈટન્સને ભારે પડી ગઈ, ખતરનાક બોલર સાથે આવું વર્તન કેમ?
loksabha election
રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ : 4 મહાસંમેલનની કરી જાહેરાત
World Malaria Day
World Malaria Day: આ 6 સરળ ઉપાય તમને અને તમારા પરિવારને બચાવી શકે છે મલેરિયાથી
TVS Jupiter
માઇલેજમાં મસ્ત છે આ 5 સ્કૂટર, આખું ગામ ફરશો તો ખૂટશે નહી પેટ્રોલ, જાણો કિંમત
Lok Sabha Election 2024
રાહુલ ગાંધી માટે આ વખતે વાયનાડથી જીત એટલી સરળ નથી? જાણો કેમ પરેશાન છે ત્યાંના લોકો
Ambalal Patel
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદ
Shani Vakri 2024
Shani Vakri 2024: 1 મહિના બાદ શનિ થશે વક્રી, 3 રાશિવાળા પર છપ્પરફાડ ધન વરસશે