हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Worshiped
Worshiped News
Kinnar community
ઇન્દ્ર દેવને મનાવવા માટે કિન્નર સમુદાયની પૂજા, પ્રયાગરાજમાં હજુ પડી રહી છે ગરમી
દિલ્હીઃ બિસ્મિલ્લાહના નારા સાથે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ સંસદમાં લીધા શપથ...
Jun 25,2024, 19:56 PM IST
mythical
ગુજરાતમાં અહી છે 800 વર્ષ જુનું વાઘેશ્વરી મંદિર, બલી રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ
અંદાજિત 800 વર્ષ જૂના વાઘેશ્વરી મંદિર ખાતે જુનાગઢ સહિત દૂર દૂરથી માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંદિર ખાતે ઘટ સ્થાપન પણ કરાયું.. જ્યારે અષ્ટમીના દિવસે અહીં શાસ્ત્રોકત મંત્રોચાર સાથે હવનનું પણ આયોજન કરાશે..
Jul 8,2023, 11:11 AM IST
gujarat
Ahmedabad ના કુમકુમ મંદિર ખાતે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળા વિશાળ ચોપડાનું અને લેપટોપ
આજે દિવાળીનો તહેવાર છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચોપડા પુજન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છ, ત્યારે અમદાવાદના કુમકુમ મંદિર ખાતે 4નવેમ્બરે (આજે) ગુરુવાર- દિવાળીના દિવસે 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.
Nov 4,2021, 12:40 PM IST
Bhavnagar
ભાવનગર યુવરાજ જયવિરસિંહે નિષ્કલંક મહાદેવને ધજા ચડાવી, શાસ્ત્રોક્ત રીતે પૂજન કર્યું
શહેરના રાજવી દ્વારા નિષ્કલંક મહાદેવની ૧૨૬મી ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દરવર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે. જેમાં આ વર્ષે નિષ્કલંક મહાદેવ જઈ ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી ખુદ મહાદેવની ૧૨૬મી ધ્વજા પોતાના હાથે ચડાવી હતી.
Sep 5,2021, 21:48 PM IST
Dhanteras
ધનતેરસના દિવસે તબીબોએ કરી ધન્વંતરી દેવની પુજા, લોકોના સારા આરોગ્યની કામના કરી
ધનતેરસે તબીબોના આરાધ્ય દેવ કહેવાતા ધન્વંતરિ દેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધન્વંતરી દેવની પૂજા કરી સમગ્ર જનજીવનની તંદુરસ્તી માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા તબીબ એસોસિએશન દ્વારા ધન્વંતરી દેવની પૂજાનું આયોજન કરાયું હતું. જેમાં તબીબોએ ભાગ લીધો હતો અને ભગવાન ધન્વંતરીનું પુજન કર્યું હતું.
Nov 13,2020, 18:49 PM IST
mythical
નવરાત્રીમાં કરો જૂનાગઢના પૌરાણિક વાઘેશ્વરી માતાના દર્શન, ભગવાન વામને કરી હતી પૂજા
Oct 18,2020, 19:18 PM IST
શ્રાવણ માસ
ગુજરાતના આ મંદિરમાં કરાશે સવાલાખ શિવલિંગની પૂજા, જાણો શું છે મહત્વ
શ્રાવણ માસ શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનો પર્વ છે. આ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે
Aug 13,2019, 11:14 AM IST
Trending news
gujarat
ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, આ વિસ્તારોને કરાયા સચેત! ધડાધડ પાણી
Study Abroad
અમેરિકા-યુરોપમાં ભણવા માટે છાત્રોને મળે છે 83 લાખ રૂપિયાની સ્કોલરશિપ, જાણો કેવી રીતે
Good news
જાણી લેજો, ફાયદામાં રહેશો! ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
India vs Bangladesh
સંજૂ સેમનસ અને આ ખતરનાક બેટરની ટીમમાં થઈ શકે છે એન્ટ્રી, સ્ક્વોડમાં જોવા મળશે ફેરફાર
gujarat
હવે ડોક્ટરોનો વારો! સુરત સિવિલમાં રોગચાળાથી સ્થિતિ કથળી! એક સાથે આટલા તબીબો બિમાર
hyundai motor
Hyundai લાવી રહી છે દેશનો સૌથી મોટો IPO,આગામી મહિને થઈ શકે છે લોન્ચ, જાણો વિગત
Gujarati News
'મને રાક્ષસ બનાવ્યો અને મારી બધી સંપત્તિ લઈ ગઈ' મા અને દીકરી આપે છે એકબીજાને ટક્કર
gujarat
દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે! જાણો 300 કરોડમાં બનનારું વિશાળ વૃદ્ધાશ્
lion
સાવજની સુરક્ષા માટે સરકારનો નિર્ણય! કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’
shardiya navratri 2024
નવરાત્રિમાં આ 4 નિયમો અનુસાર કરજો પૂજા, દિવસ-રાત રુપિયા ગણવા પડશે એટલી વધશે આવક