हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉપવાસ
ઉપવાસ News
health
જો તમે પણ ઉપવાસમાં રાજગરો ખાતા હોવ તો જાણી લો ફાયદા, આ દર્દીઓ માટે છે આર્શિવાદરૂપ
North India: ઉત્તર ભારતના શ્રમિક ખેડૂતો રાજગરાનો ખાવામાં ઉપયોગ કરીને અધિક શક્તિ મેળવે છે. એટલે એના દાણાને રામદાણા કહીને નવાજે છે. એમ તો રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે તો અંગ્રેજીમાં એમરંથ તરીકે ઓળખાય છે એ શબ્દ પણ મૂળ તો સંસ્કૃતમાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ. રાજગરો એટલે જ દેશના ઘણા પ્રાંતમાં અમરનાથ તરીકે પણ ઓળખાય છે.
Sep 10,2023, 17:44 PM IST
રામ મંદિર
રામ મંદિર નિર્માણ માટે 88 વર્ષના મહિલાનો 28 વર્ષથી અન્નનો ત્યાગ, હવે અયોધ્યા જઈને તો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અયોધ્યામાં બહુ જલદી ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર (Ram Temple) બનવા જઈ રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ થનારા ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને એકબાજુ જ્યાં અયોધ્યા (Ayodhya) માં તૈયારીઓ જોરશોરથી ચાલુ છે ત્યાં દેશભરમાં ભગવાન રામના ભક્તોમાં ખુશીની લહેર છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવશે. જેમાં દેશભરના સાધુ સંત અને મંદિર નિર્માણ માટે વર્ષો સુધી સંઘર્ષ કરનારા લોકોને આમંત્રિત કરાયા છે. પરંતુ જબલપુરમાં રહેતા 88 વર્ષના ઉર્મિલા ચતુર્વેદી હજુ પણ આમંત્રણ મળવાની રાહ જોઈ રહ્યાં છે.
Aug 3,2020, 7:38 AM IST
અમદાવાદ
રથયાત્રા મામલે સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉતર્યા ઉપવાસ પર
દરવર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. ત્યારે કોરોના વાયરસની મહામારીને લઈને હાઇકોર્ટના આદેશ બાદ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પ્રથમ વખત તૂટી છે. જેને લઇને જુના મોસાળના સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉપવાસ પર ઉતર્યા હતા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, ઉત્તર ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ કુશવાહની સમજાવટ બાદ વિવાદનો અંત આવ્યો હતો.
Jun 24,2020, 18:20 PM IST
Dahod
શ્રદ્ધા કે અંધશ્રદ્ધા: કોરોનાને ભગાડવા કર્યા ઉપવાસ, મંદિરોમાં મહિલાના ટોળે ટોળા
દાહોદ જિલ્લાના અનેક ગામોમાં કોરોના વાયરસને ભગાડવા માટે મહિલાઓ ઉપવાસ કરી રહી છે. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા વચ્ચે વહેલી સવારથી અનેક ગામોના મંદિરોમાં પૂજાપાઠ કરવા મહિલાઓના ટોળે ટોળા ઉમટી પડે છે.
May 22,2020, 17:46 PM IST
Hardik Patel
હાર્દિક પટેલ ફરી એકવાર ખેડૂતો માટે કરશે ઉપવાસ, જુઓ વીડિયો
હાર્દિક પટેલ ફરી એકવાર ખેડૂતો માટે કરશે ઉપવાસ, જુઓ વીડિયો
Nov 19,2019, 19:50 PM IST
Hardik Patel
7 કલાકના ઉપવાસમાં સરકારે 700 કરોડ ખેડૂતોને આપ્યા: હાર્દિક પટેલ
7 કલાકના ઉપવાસમાં સરકારે 700 કરોડ ખેડૂતોને આપ્યા: હાર્દિક પટેલ
Nov 13,2019, 22:00 PM IST
Hardik Patel
ખેડૂતોના હક માટે રાજકોટમાં હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન શરૂ
હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન: ખેડૂતોને વીમો અને આર્થિક વળતર આપવાની માંગ સાથે આજથી કોંગ્રેસ (Congress) ના નેતા હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હાર્દિક પટેલે (Hardik Patel) રાજકોટના પડધરીથી હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસની શરૂઆત થઈ છે. આ ખેડૂત સત્યાગ્રહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, ખેડૂત સંગઠન અને મોટી સંખ્યામાં ખેડૂતો (Farmers) ઉપસ્થિત રહ્યાં છે.
Nov 13,2019, 11:56 AM IST
Hardik Patel
આવતીકાલથી હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ : સોશિયલ મીડિયા પર તમામ ખેડૂતોને એકઠ
રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે સરકાર અને વિમા કંપની ઓ પાસેથી વળતર મળે તેવી માંગ સાથે હાર્દિક પટેલ આંદોલનના માર્ગે નીકળ્યો છે. 13 નવેમ્બરને બુધવારના રોજ હાર્દિક પટેલ પડધરી ખાતેથી પ્રતિક ઉપવાસની શરૂઆત કરશે. ઉપવાસના એક દિવસ અગાઉ હાર્દિક પટેલે ખેડૂતોને એક થવા માટે હાકલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, ખેડૂતો તરીકે જ એક ઓળખ ઊભી કરવી પડશે. જાત-પાત જ્ઞાતિ કે પક્ષથી અલગ થઈ એક ખેડૂત તરીકે જ આગળ આવી લડત આપવી પડશે.
Nov 12,2019, 13:32 PM IST
Rajkot
રાજકોટમાં 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન પૂર્ણ
રાજકોટમાં 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન પૂર્ણ, પાક વીમાના પૈસા જુલાઈમાં આપવાની લેખિત બાહેધરી મળતાં ખેડૂતોએ કર્યા પારણાં, ભાજપના જિલ્લા પ્રમુખે ખેડૂતોને કરાવ્યા પારણાં
Jun 9,2019, 15:13 PM IST
Rajkot
રાજકોટમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન સફળ, જુઓ ક્યારે મળશે પાકવિમો
રાજકોટમાં પાક વીમા સહિતની માગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું ઉપવાસ આંદોલન સફળ, 15 દિવસમાં ખેડૂતોના ખાતાં જમા થઈ જશે પાકવીમાના પૈસા, છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે ખેડૂતો
Jun 8,2019, 15:26 PM IST
Rajkot
રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ
રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ, પાક વીમો અને ભાવાંતર યોજના સહિતના પડતર પ્રશ્નોને લઈને ખેડૂતો બન્યાં ઉગ્ર, ખેડૂતોએ પાકવીમાને બીરબલની ખીચડી સાથે સરખાવ્યો..
Jun 8,2019, 14:02 PM IST
હાર્દિક પટેલ
જુઓ કયા કારણે કરાઈ હાર્દિક પટેલની અટકાયત
અલ્પેશ કથરિયાને મળવા જઈ રહેલા કોંગ્રેસ નેતા હાર્કિદ પટેલની સુરતમાં અટકાયત, અગ્નિકાંડને લઈ ઉપવાસ પર બેસવાની આશંકાના પગલે પોલીસે કરી અટક
May 27,2019, 12:57 PM IST
મહાશિવરાત્રી
Photos: મહાશિવરાત્રી પર એક સાથે કરો 525 શિવલિંગના દર્શન
આ ખાસ શિવાલય કોટાના શિવપુરી ધામ મંદિરમાં છે. આ મંદિર શિવ ભક્તો માટે વિશેષ મહત્વ રાખે છે. આહીંયા ભગવાન ભોળાનાથના 525 શિવલિંગની વિશાળ શ્રૃંખલા છે.
Mar 4,2019, 17:00 PM IST
મહાશિવરાત્રી
મહાશિવરાત્રી પર આજે કુંભનું સમાપન, મંદિરોમાં જામી શ્રદ્ધાળુઓની ભીડ
આજે જ પ્રયાગરાજમાં આયોજીત કુંભ મેળાનું સમાપન પણ થવાનું છે. કુંભમાં આજે જ છેલ્લુ શાહી સ્નાન પણ થશે. હિંદૂ ધર્મમાં ભગવાન શિવ શંકર પર લોકોને ઘણી આસ્થા છે
Mar 4,2019, 9:24 AM IST
મહાશિવરાત્રી 2019
ક્યારે છે મહાશિવરાત્રી: જાણો શુભ મહૂર્ત, ઉપવાસનું મહત્વ અને પૂજા વિધિ
જે વ્યક્તિ ભગવાન શિવમાં આસ્થા રાખે છે તેઓ ભોળાની મહાશિવરાત્રીના ઉપવાસ જરૂરથી કરે. હિંદૂ ધર્મમાં, મહાશિવરાત્રીના ઉપવાસ, પૂજા, કથા અને ઉપાયોનું ખાસ મહત્વ રહેલું છે.
Feb 26,2019, 7:20 AM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ દરેક જિલ્લામાં રોજ ઉપવાસ કરી લોકક્રાંતિનું આહવાન કરશે
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને મોટા ભાગના તાલુકાઓમાં કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે.
Oct 2,2018, 11:49 AM IST
હાર્દિક પટેલ
આ પાંચ કોંગ્રેસી MLA હાર્દિકના પારણાં કરવાનો કરશે પ્રયાસ
ઉપવાસના પહેલા દિવસથી જ હાર્દિક પટેલને ગુજરાત કોગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
Sep 11,2018, 13:50 PM IST
આત્મવિલોપન
હાર્દિકના સમર્થનમાં ઉપલેટાના અમૃત ગજેરાએ આપી આત્મવિલોપન ચીમકી
છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ અમરણાંત ઉપવાસ કરી રહ્યો છે ત્યારે તેના સમર્થનમાં ઉપલેટના અમૃત ગજેરાએ આપી આત્મવિલોપનની ચીમકી
Sep 10,2018, 9:37 AM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલે ફેસબુકના માધ્યમથી કરી પાટીદાર યુવાનોને પારણાં કરવાની અપીલ
હાર્દિક પટેલે ફેસબુકના માધ્યમથી કરી પાટીદાર યુવાનોને પારણાં કરવાની અપીલ
Sep 9,2018, 14:36 PM IST
હાર્દિક પટેલ
ઉપવાસનો 16મો દિવસ: હાર્દિક હોસ્પિટલમાંથી થઇ શકે છે ડિસચાર્જ
હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે, ત્યારે ઉપવાસના 16માં દિવસે તેને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવે તેવી શક્યતા
Sep 9,2018, 10:46 AM IST
Trending news
Moodeng memecoin
રોકેટની ઝડપ! 17 દિવસમાં 1 લાખ રૂપિયા બન્યા 100 કરોડ, જો જો ટાઢાપોળના ગપ્પાં નથી
Viral Video
હાઈ લા! કપલના મનાલી હનીમૂનની રોમેન્ટિક પળોનો Video વાયરલ, લોકો દંગ રહી ગયા..
gujarat government
ગુજરાતની જનતાના સુખાકારી માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : સાંકડા પુલોને મોટા કરાશે
Marburg Outbreak
એટલો ખતરનાક વાયરસ કે 100માંથી 90ના લેશે જીવ : લોહીની ઉલટીઓ થશે, ઓક્સિજનની પડશે જરૂર
unique record
3 બોલમાં 24 રન, 3 છગ્ગા ફટકારો તો પણ ના બને : આ ભારતીય ખેલાડીના નામે છે આ રેકોર્ડ
Good news
ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી, સરકાર ટેકાના ભાવે ખરીદશે ત્રણ પાક
Navratri 2024
સૂર્યગ્રહણના ઓછાયા હેઠળ શરૂ થશે નવરાત્રિ, પણ છતાં તમારા માટે છે એક શુભ સમાચાર
Food
Food: આ 4 વસ્તુઓ બાફવાથી વધારે પોષ્ટિક બને, ખાવાથી ચારગણો વધારે ફાયદો થાય
Gold rate
સોનાએ કરાવી મોજ! તહેવારો પહેલા સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદી તો જોરદાર તૂટી
Jayesh radadiya
રાદડિયાનું મોટું નિવેદન, સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી