हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત એર સ્ટ્રાઈક
ભારત એર સ્ટ્રાઈક News
પાકિસ્તાન
બાલાકોટ સ્ટ્રાઈક: ભારતનો દાવો એકદમ સાચો, પહેલીવાર પાકિસ્તાને 'આ' સત્ય સ્વી
પાકિસ્તાને પહેલીવાર સ્વીકાર્યું કે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના સાથે થયેલા હવાઈ સંઘર્ષમાં તેણે એફ-16 ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો.
Apr 2,2019, 9:55 AM IST
પુલવામા આતંકી હુમલો
અમેરિકા-યુરોપના ભારતીયોને પરેશાન કરવાનો પાકિસ્તાનનો 'નવો પેંતરો' આવ્યો સામ
ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચતા પાકિસ્તાનનું બેવડું ચરિત્ર ફરી એકવાર સામે આવ્યું છે. એક બાજુ પાકિસ્તાન સતત શાંતિ અને સહયોગની અપીલ ભારત પાસે કરી રહ્યું છે અને બીજી બાજુ એવી કોશિશ કરે છે કે જેનાથી ભારતીયોને પરેશાન કરી શકાય. આ વખતે પાકિસ્તાને યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયોને હેરાનગતિ કરવાની ચાલ ચલી છે. આ ચાલ એવી છે કે જેનાથી યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયો અને બિઝનેસ માટે ભારત આવનારા વિદેશી વેપારીઓની અવરજવર રોકી શકાય.
Mar 15,2019, 13:01 PM IST
પુલવામા આતંકી હુમલો
ડરેલા પાકિસ્તાનનો નવો પેંતરો, આ શક્તિશાળી ગ્રુપમાંથી ભારતને હટાવવા મારે છે
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જે રીતે વણસી ગયા છે તે દરમિયાન પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ નવા પેંતરા અજમાવી રહ્યું છે. પાકિસ્તાને એક નવો પેંતરો રચ્યો છે જેમાં મની લોન્ડરિંગ પર ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના એશિયા પેસિફિક ગ્રુપમાં ભારતને સામેલ કરવા બદલ પાકિસ્તાને આપત્તિ વ્યક્ત કરી છે.
Mar 10,2019, 11:33 AM IST
ભારત એર સ્ટ્રાઈક
PAK F-16એ 40-50 કિમીના અંતરેથી ભારતીય વિમાનો પર AMRAAM મિસાઈલો છોડી હતી
બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકથી હચમચી ઉઠેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ ભારતની હવાઈ સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. આ માટે તેણે એફ-16નો ઉપયોગ કર્યો અને એટલું જ નહીં તેણે સુખોઈ-30 અને મિગ-21ને નિશાન બનાવીને ચારથી પાંચ મિસાઈલો પણ છોડી.
Mar 6,2019, 14:12 PM IST
પુલવામા આતંકી હુમલો
'રાતે મચ્છર બહુ હતાં તો HIT માર્યું, હવે મચ્છર કેટલા માર્યા તે ગણું કે પછી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારા લોકોને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વી. કે સિંહે જડબાતોડ જવાબ આપ્યો છે.
Mar 6,2019, 11:14 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ