हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માયાભાઈ આહીર
માયાભાઈ આહીર News
Bhavnagar
સાહિત્યકાર માયાભાઈ આહીરને ત્યાં લગ્ન પ્રસંગમાં કોઈએ કર્યું ફાયરિંગ, ને ગોળી વાગી...
ભાવનગર (Bhavnagar) જિલ્લાના દાઠાના બોરડા ગામે મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફાયરિંગ (firing in marriage) ની ઘટના બની હતી. જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહીર (mayabhai ahir) ને ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને અમરેલીથી આવેલા જાનૈયાઓમાંથી કોઈએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ડ્રમ વગાડવા આવેલ મંડળીના એક કલાકારને ગોળી વાગી હતી. અમદાવાદ વાડજના રહેવાસી ડ્રમ મંડળીના દશરથ રાઠોડને ગોળી વાગી હતી. ગળાના ભાગે ગોળી વાગતા કલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Feb 26,2020, 14:09 PM IST
jay vaswada
નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.
Sep 13,2019, 9:42 AM IST
jay vaswada
મોરારીબાપુને સમર્થન : જય વસાવડા, માયાભાઈ આહીર અને હનુભા ગઢવીએ સ્વામીનારાયણ
મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેના નીલકંઠ વિવાદ વચ્ચે ગુજરાતના જાણીતા લોક કલાકારો અને લેખકે સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કર્યા છે. લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવી તથા લેખક જય વસાવડાએ નીલકંઠ મુદ્દે મોરારીબાપુને સમર્થન આપીને એવોર્ડ પરત કર્યાં છે. ગુજરાતની આ જાણીતી હસ્તીઓએ સ્વામીનારાયણ સંપ્રદાયને એવોર્ડ પરત કરીને પોતાના નારાજગી વ્યક્ત કરી છે. આ કલાકારોએ વિવેક સ્વરૂપ સ્વામી સામે રોષ વ્યક્ત કર્યો છે.
Sep 12,2019, 17:53 PM IST
માયાભાઈ આહીર
હાસ્યકલાકાર માયાભાઈ આહીરનો વીડિયો થયો વાઇરલ, તમે જોયો?
વર્લ્ડ કપ ફિવર વચ્ચે હાસ્યકલાકાર માયાભાઈ આહીરનો ક્રિકેટ રમતો વીડિયો વાઇરલ બન્યો છે.
Jul 13,2019, 11:25 AM IST
Trending news
Cow
ગાયો પીવે છે 70 રૂ. લીટર પાણી! વાછરડાને પવાય છે બધુ દૂધ, કરાય છે બીમાર ગાયોની સેવા
girl student molested
I want kiss you કહ્યું અને કોલેજનો ડાયરેકટર જેલના સળિયા પાછળ પહોંચી ગયો
Chief Minister Road Scheme
ત્રણ મહાનગર પાલિકામાં હવે રસ્તા બની જશે ચકાચક, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 255 કરોડ
AMC imposes garden charge
ગુજરાતમાં આ જગ્યાએ શ્વાસ લેવાના પૈસા લેશે તંત્ર, નાગરિકોએ ચુકવવા પડશે 10 રૂપિયા
Gujarat Flood
રાજ્યમાં વરસાદને કારણે થયેલા નુકસાન બાદ સહાયની વાત તો દૂર, હજુ શરૂ નથી થયો સર્વે
lifestyle
ઝાડુ કેમ કહેવાય છે કિસ્મતનું તાળું? જાણો લક્ષ્મીજી સાથે સાવરણીનું શું છે કનેક્શન
Dahod News
દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર આચાર્ય મામલે મોટો ખુલાસો
pm kisan yojana
ખેડૂતો સાથે PM કિસાન યોજનાની લીંક મોકલી લાખોની છેતરપિંડી, અનેક ખેડૂતો બન્યા ભોગ
judicial science laboratory
વિજ્ઞાન પ્રયોગશાળામાં નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીમાં 10 ટકાનો થયો વધારો
lifestyle
ડાયાબિટીસ, આર્થરાઈટિસ અને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે Pecan Nuts, જાણો ફાયદા