हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંયુક્ત રાષ્ટ્રો
સંયુક્ત રાષ્ટ્રો News
કોરોના વાયરસ
કોરોનાને કારણે 13 કરોડથી વધુ લોકો ભૂખમરોના શિકાર, UNએ આપી ચેતવણી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)ના એક રિપોર્ટ અનુસાર કોરોના મહામારી (coronavirus)ના કારણે દુનિયાભરમાં ખાધ્ય સુરક્ષા જોખમમાં મૂકવાની છે. 2020ના અંત સુધીમાં કોવિડ -19 (COVID-19) મહામારીને કારણે 132 મિલિયન લોકો ભૂખમરોના શિકાર થઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ 2030 સુધીમાં 'શૂન્ય ભૂખ'નું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, એટલે કે, વિશ્વનો કોઈ માણસ 2030ના અંત સુધી ભૂખ્યો રહેશે નહીં.
Jul 25,2020, 23:38 PM IST
UN
UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલાઓ વિરુદ્ધ હિંસા સમાપ્ત કરવા કર્યો આગ્રહ
તેમણે કહ્યું કે, "આપણે પીડિતો, સમર્થકો અને મહિલા અધિકારોનાં રક્ષકોની પડખે ઊભા રહેવું પડશે. મહિલાઓના અધિકારો અને સમાન અવસરોને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે સૌએ એક સાથે મળીને દરેક પ્રકારના જાતીય અત્યાચાર અને દુષ્કર્મોને નાબૂદ કરી શકીએ છીએ."
Nov 26,2019, 21:50 PM IST
સૈયદ અક્બરૂદ્દીન
VIRAL VIDEO : જૂઓ સૈયદ અકબરૂદ્દીને પાક. પત્રકારની કેવી રીતે બોલતી બંધ કરી
એક પાકિસ્તાની પત્રકારે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ન કરે ત્યાં સુધી ભારતે વાટાઘાટો શરૂ નહીં કરવાના વલણ સામે સવાલ ઉઠાવ્યો હતો
Aug 17,2019, 16:35 PM IST
ઈઝરાયેલ
ભારતે પહેલીવાર UNમાં ઈઝરાયેલના પક્ષમાં કર્યું વોટિંગ
ભારતે પોતાના અત્યાર સુધીના વલણમાં ઐતિહાસિક બદલાવ લાવીને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદમાં ઈઝરાયેલના એક પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યું છે. ઈઝરાયેલી પ્રસ્તાવમાં પેલેસ્ટાઈનના એક બિન સરકારી સંગઠન 'શહીદ'ને સલાહકારનો દરજ્જો આપવા બદલ આપત્તિ વ્યક્ત કરાઈ હતી. ઈઝરાયેલે કહ્યું કે સંગઠને હમાસ સાથેના પોતાના સંબંધોનો ખુલાસો કર્યો નથી. આખરે સંગઠનને સંયુક્ત રાષ્ટ્રમાં પર્યવેક્ષકનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ ઉડી ગયો.
Jun 11,2019, 23:43 PM IST
યુએન મહાસચિવ
UN મહાસચિવે કહ્યું, પત્રકારોની હત્યા સામાન્ય ઘટનાક્રમ ન બનવો જોઈએ
છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં સમાચાર માટેની ફરજ દરમિયાન 1,010 પત્રકારોનાં મોત થયા છે અને આવા 10 કિસ્સામાંથી 9 કેસમાં અપરાધીઓને ક્યારેય ન્યાયના કઠેડા સુધી પહોંચાડી શકાયા નથી
Nov 2,2018, 21:15 PM IST
માનવ વિકાસ સુચકાંક
માનવ વિકાસ સુચકાંકમાં ભારતનો એક પોઈન્ટનો કૂદકો
કામકાજના સ્થળે જાતિગત અસમાનતા, જળવાયુ પરિવર્તન અને કુપોષણ હજુ પણ ભારત માટે સૌથી મોટો ખતરો
Sep 14,2018, 23:54 PM IST
Trending news
Suryakumar Yadav
હું પહાડ ઉપર, ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય