हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્થાળાંતર
સ્થાળાંતર News
Valsad
જુઓ રાજ્યમાં વલસાડ સહિત ક્યાં પડ્યો ધોધમાર વરસાદ
વલસાડમાં મોડીરાતથી ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 12 કલાકમાં સૌથી વધુ કપરાડા અને વલસાડમાં વરસાદ.
Jul 7,2019, 12:43 PM IST
Valsad
વલસાડમાં ભારે વરસાદના પગલે જળબંબાકાર,જુઓ વીડિયો
વલસાડમાં મોડીરાતથી ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 12 કલાકમાં સૌથી વધુ કપરાડા અને વલસાડમાં વરસાદ.
Jul 7,2019, 12:42 PM IST
Valsad
વલસાડ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થાળાંતર કરવાની ફરજ પડી
વલસાડના ઉમરગામમાં ભારે વરસાદને કારણે સંજાણ અને ટિંભી ગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદને કારણે સ્થાનિકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરોમાં ભારે નુકસાન થયું.
Jul 1,2019, 14:06 PM IST
વાયુ
વાયુ વાવાઝોડાને કારણે કંડલા બંદરે 16 હજાર જેટલા લોકોનું કરાયું સ્થળાંતર
વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કંડલા અને તેના નજીકના નીચાણવાળા વિસ્તારમાંથી આશરે 16 હજાર જેટલા લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને અલગ અલગ સ્થળોએ રાખવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાને ધ્યાનમાં રાખી પ્રસાશન દ્વારા મોટી સંખ્યામાં લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
Jun 13,2019, 21:40 PM IST
વાયુ વાવાઝાડુ
‘વાયુ’ વાવાઝોડાની આફતને પગલે 70ટ્રેન રદ્દ, સ્થળાંતર માટે દોડાવાશે સ્પેશિયલ
ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે 3 લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે.વાવાઝોડના કારણે કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તથા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના વાવાઝોડા નજર રાખી રહ્યા છે.
Jun 13,2019, 1:34 AM IST
Trending news
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર