બનાસસકાંઠા: રાયડાની ટેકાના ભાવે ખરીદી બંધ થતાં ખેડૂતોમાં રોષ, જુઓ વિગત

બનાસસકાંઠા: ધાનેરામાં રાયડાની ખરીદી બંધ થતાં ખેડૂતો ગુસ્સામાં છે. ધાનેરામાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. 9500ના રજીસ્ટ્રેશન સામે 4000 ખેડૂત પાસેથી જ થઈ ખરીદી. 7 દિવસમાં ખરીદી શરૂ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Trending news