અમદાવાદીઓ માટે મોટી ખબર! 15 મહિના બંધ રહેલો શાસ્ત્રી બ્રિજ ફરી શરૂ થયો

Ahmedabad Shashtri Bridge Started : 15 મહિના સમારકામ માટે બંધ રહેલો અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ શરૂ કરાયો... શાસ્ત્રી બ્રિજના રીપેરીંગની કામગીરી પૂર્ણ થતા બંને તરફનો વાહન વ્યવહાર શરૂ કરાયો
 

અમદાવાદીઓ માટે મોટી ખબર! 15 મહિના બંધ રહેલો શાસ્ત્રી બ્રિજ ફરી શરૂ થયો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More