કોરોના સંક્રમિત સરકારી કર્મચારીઓ માટે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, મળશે 10 દિવસની રજા

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને ગુજરાત સરકાર (Gujarat Government) દ્રારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જો કોઇ સરકારી કર્મચારી (Government Employee) કોરોના સંક્રમિત થશે તો તેમને 10 દિવસ રજા આપવામાં આવશે. 

કોરોના સંક્રમિત સરકારી કર્મચારીઓ માટે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, મળશે 10 દિવસની રજા