પંજાબ: ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ

ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે.

પંજાબ: ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. પંજાબના હોશિયારપુર જિલ્લામાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહતની વાત એ છે કે ફાઈટર વિમાનના પાયલટ સુરક્ષિત છે. આ સિવાય અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી.

— ANI (@ANI) May 8, 2020

માહિતી મુજબ વાયુસેનાનું મિગ-29 આજે પંજાબના હોશિયારપુર જિલ્લામાં ક્રેશ થયું છે. આ ફાઈટર વિમાન ખેતરમાં ક્રેશ થયું હોવાથી જાનહાનિ ટળી હોવાનું કહેવાય છે. પાઈલટ વિમાનમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં છે. 

જુઓ LIVE TV

વધુ વિગતો થોડીવારમાં....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news