4500 કરોડના આલિશાન જય વિલાસ પેલેસમાં 400 રૂમ, સપનાના મહેલમાં શાહી ઠાઠથી રહે છે જ્યોતિરાદિત્ય સિંધિયા

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એક અલગ જીવનશૈલી જીવે છે. તેમની સ્ટાઈલ અને રહેવાની રીત બીજા બધા કરતા અલગ છે. તે ગ્વાલિયરના જય વિલાસ પેલેસમાં રહે છે, જે ભારતના સૌથી વૈભવી મહેલોમાંથી એક છે. 

4500 કરોડના આલિશાન જય વિલાસ પેલેસમાં 400 રૂમ, સપનાના મહેલમાં શાહી ઠાઠથી રહે છે જ્યોતિરાદિત્ય સિંધિયા