અદાણી સમૂહને મળેલી 80,000 કરોડની લોન પર RBIનો મોટો નિર્ણય, બધી બેંકો પાસેથી લોનનો હિસાબ માંગ્યો

રિઝર્વ બેંકોને બધી બેંકોને પૂછ્યું છે કે તેમણે અદાણી સમૂહને કયા ક્ષેત્રમાં કેટલી લોન આપી છે અને તેમની પાસેથી કેટલી લોનની ચૂકવણી કરવામાં આવી છે.
 

અદાણી સમૂહને મળેલી 80,000 કરોડની લોન પર RBIનો મોટો નિર્ણય, બધી બેંકો પાસેથી લોનનો હિસાબ માંગ્યો