એક જ થાળીમાં ભોજન કરવાથી પ્રેમ નહીં વધશે પાપ... છીનવાઈ જશે પરિવારની ખુશીઓ

Astro Tips : લગ્ન સમયે પણ વર-કન્યાને એક જ થાળી મુકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી પ્રેમ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું ન કરવું જોઈએ?

એક જ થાળીમાં ભોજન કરવાથી પ્રેમ નહીં વધશે પાપ... છીનવાઈ જશે પરિવારની ખુશીઓ

Astro Tips : એક થાળીમાં ભોજન કરવાથી પ્રેમ વધે છે. આ વાતનો તમે સાંભળી જ હશે.  પતિ-પત્નીએ એક સાથે થાળીમાં ખાવાનું જોઈએ. લગ્ન સમયે પણ વર-કન્યાને એક જ થાળી મુકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી પ્રેમ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું ન કરવું જોઈએ?

જો તમે કોઈની સાથે બેસીને તેની થાળીમાંથી ભોજન કરો છો. તો તેમને તે વ્યક્તિના પાપ અને  પુણ્ય બંને લાગે છે. શું તમે ક્યારેય મહાન સંતો અને મહાત્માઓને થાળીમાં જમતા જોયા છે. જો તે તેની થાળીમાંથી કંઈક આપવા માંગે છે, તો તે તેને બહાર કાઢે છે અને તેને બાજુ પર મૂકી દે છે

આ પણ વાંચો:

આ કારણથી ન કરવું એક થાળીમાં ભોજન

1.  જો તમે એક થાળીમાં ભોજન કરો છો. તો આમ કરવાથી  જો કોઈ વ્યક્તિનો સમય સારો ન હોય અથવા તો તેને કોઈ ચેપી રોગ છે. તો બીજાને પણ તેની અસર થઈ શકે છે. 

2. જો તમે તમારા અડધુ ખાવાનું કોઈને આપવા માગો છો. તો ઉપવાસ કર્યા પછી તમે ભોજન કર્યા પછી તે જાતે આપી શકો છો. કારણ કે વ્રત દરમિયાન આપવામાં આવેલ ભોજન ખાવાથી તમને પુણ્ય પણ મળશે.
 

 નોંધ- (આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. જેની ઝી ન્યુઝ પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news