Ravindra Jadeja પર તૂટ્યો દુખનો પહાડ, આ નજીક સાથીનું થયુ નિધન

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ખાસ ઘોડા 'વીર' નું નિધન થયુ છે. 
 

Ravindra Jadeja પર તૂટ્યો દુખનો પહાડ, આ નજીક સાથીનું થયુ નિધન

નવી દિલ્હીઃ આઈપીએલ 2021 (IPL 2021) માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી ધમાલ મચાવી રહેલા રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના ખાસ સાખીનું નિધન થયુ છે, જેની જાણકારી આ ઓલરાઉન્ટરે પોતાના ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ દ્વારા આપી છે. 

જાડેજાએ લખ્યો ઇમોશનલ મેસેજ
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ખાસ ઘોડા (Horse) નું નિધન થયુ છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યુ, બધા સારી યાદો જે આપણે એક સાથે શેર કરી છે. હું તેને સાચવી રાખીશ અને ક્યારેય નહીં ભૂલુ. મારા પ્યારા 'વીર' તું હંમેશા મારા પસંદગીના માંથી એક હોઈશ, તમે સારી રીતે આરામ કરો. 

જાડેજાને ખુબ પસંદ હતો ઘોડો
ઉલ્લેખનનીય છે કે રવિન્દ્ર જાડેજાનો આ ઘોડો ખુબ પસંદ હતો. જાડેજા આ પહેલા પણ ઘોડા સાથે પોતાની તસવીરો શેર કરી ચુક્યો છે. રવિન્દ્ર હાલ આઈપીએલમાં વ્યસ્ત છે. આ સમાચાર સાંભળી તે દુખી થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news