ધર્મપરિવર્તન News

EXCLUSIVE: ધર્મ પરિવર્તન કરીને નિમિષામાંથી ફાતિમા બનેલી ISIS આતંકીનો ખુલાસો
એ જાણીને તમે ખરેખર નવાઈ લાગશે કે કેરળે ખુબ સારી રીતે કોરોના વાઈરસનો સામનો કર્યો છે. ત્યાં શરૂઆતમાં જે ત્રણ લોકો કોરોના વાઈરસના ભરડામાં આવ્યા હતાં તેમના વિશે સારી રીતે તપાસ થઈ અને જાણવા મળ્યું કે આ લોકો અન્ય કેટલા લોકોના સંપર્કમાં આવ્યાં હતાં? આ વાઈરસ પીડિત એક વ્યક્તિ તો 162 લોકોના સંપર્કમાં આવ્યો હતો અને સરકારે આ તમામની ભાળ પણ મેળવી લીધી પરંતુ કેરળની સરકારને કદાચ એ ખબર નથી પડી કે ત્યાં કેટલા લોકો જેહાદવાળા વાઈરસનો ભોગ બની ચૂક્યા છે? કોરોના વાઈરસની જેમ જેહાદવાળો વાઈરસ પણ ખુબ જ ખતરનાક છે. આ વાઈરસ કેવી રીતે કેરળના યુવાઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે તે જાણવા માટે જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ....
Mar 15,2020, 14:18 PM IST

Trending news