બાબા બાગેશ્વર News

સુરતના આ વૈભવી ફાર્મમાં રોકાયા બાબા બાગેશ્વર, અંબાણીના એન્ટાલિયા જેવો છે અંદરનો નજાર
baba bageshwar in surat ચેતન પટેલ/સુરત : સુરતમાં આજથી 2 દિવસ માટે ભરાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર... બાબાની એક ઝલક માટે દૂર દૂરથી ભક્તો સુરત પહોંચ્યા. શ્રી બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી ફાઈવ સ્ટાર હોટેલ અને રિસોર્ટને ટક્કર આપે એવા ફાર્મ હાઉસ ખાતે સુરતમાં રહેશે. તેઓ બે દિવસ સુધી સુરતના મોટા બિલ્ડર લવજી બાદશાહના લક્ઝુરીયસ ગોપિન ફાર્મ હાઉસમાં રોકાશે. તારીખ 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર યોજાશે, જેમાં અઢી લાખથી પણ વધુ લોકો હાજર રહેશે. દિવ્ય દરબાર પહેલા તેઓ એક કિલોમીટર લાંબો રોડ શો પણ કરશે, જેને લઇ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.   
May 26,2023, 12:13 PM IST

Trending news