મનસુખ માંડવિયા News

માંડવિયા, રૂપાલા નહીં આ 6 મંત્રીઓ માટે દરવાજા થયા બંધ, લોકસભા જીતવાનો હવે પડકાર
Feb 14,2024, 17:22 PM IST
અમિત શાહની મુલાકાતમાં જ રાજીનામાની ખીચડી રંધાઈ હતી, પણ પસંદગીના CM નું જ કેમ પત્તુ ક
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના અચાનક રાજીનામાથી દિલ્હીની ગાદીમાં સળવળાટ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. તેઓ ધારાસભ્યોની મળનારી બેઠકમાં હાજરી આપશે અને નવા મુખ્યમંત્રી (gujarat cm) ના નામ અંગેની જાહેરાત કરી શકે છે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. જોકે, અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાતમાં જ વિજય રૂપાણીના રાજીનામાની ખીચડી રંધાઈ હતી તેવુ કહેવાય છે. ત્રણ દિવસ પહેલા અમિત શાહ એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં વિજય રૂપાણીના રાજીનામા (Vijay Rupani Resigns) નું પ્લાનિંગ રચાયુ હોય તેવી શક્યતા છે. 
Sep 11,2021, 17:59 PM IST
મોદી કેબિનેટમાં ગુજરાતના આ ચહેરાઓને સ્થાન મળી શકે છે, કેટલાક તો દિલ્હી પહોંચ્યા
Jul 7,2021, 14:55 PM IST

Trending news