हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિંહના મોત
સિંહના મોત News
સિંહના મોત
રાજુલા જાફરાબાદ બોર્ડર નજીક 1 અઠવાડિયામા 2 સિંહના મોત મામલે વનવિભાગ થયું સતર્ક
રાજુલા જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામાં 2 સિંહના મોત મામલે વનવિભાગ સતર્ક થયું છે. રાજુલા - જાફરાબાદ બંને રેન્જ વિસ્તારમા સિંહોના હેલ્થની ચકાચણી કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયા છે.
Jul 30,2020, 9:40 AM IST
સિંહ
ગીરમાં સિંહોના થયેલા મોત મામલે મોટો ખુલાસો, આ રોગને કારણે થયા મોત
સિંહાના મોતની તપાસ કરવામાં આવી તેમાં હિમોગ્લોબીનની ખામી તેમજ બેગેસીયા નામનો રોગ જોવા મળ્યો છે. આ માટે કેનાઈન ડિસ્ટેમ્પર વાઇરસ જવાબદાર નથી.
May 7,2020, 16:07 PM IST
lions death
કેનાઈન વાયરસથી મુક્ત થયેલા 33 સિંહોને જંગલમાં નહિ છોડાય, લેવાયો આ નિર્ણય
ગત ઓક્ટોબર મહિનામાં ગીરના જંગલ (Gir Lions) માં પ્રાણીઓ માટે જીવલેણ કહી શકાય તેવો સીડીસી એટલે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (canine distemper virus) ફેલાયો હતો. જેની સૌથી મોટી અસર એશિયાટીક લાયન્સને થઈ હતી. આ વાયરસને કારણે ગીરમાંથી ટપોટપ 23 સિંહોના મોત થયા હતા. જેને પગલે વનવિભાગ પણ દોડતું થયું હતું. આગમચેતીના ભાગરૂપે ગીરના કેટલાક સિંહોને એનિમલ કેર સેન્ટર (Animal care center) માં રાખવામાં આવ્યા હતા અને તેમનું રસીકરણ કરાયું હતું. જોકે, હવે પૂરતી ચકાસણી કરાયા બાદ એક પણ સિંહમાં આ વાયરસ ન મળી આવતા હવે આ 33 સિંહોને કેદમાંથી મુક્તિ મળશે. પરંતુ તેઓ જંગલમાં કુદરતી વિહાર નહિ કરી શકે. આ પાછળ એક ચોક્કસ કારણ છે.
Nov 26,2019, 11:16 AM IST
સિંહ
સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં 2 વર્ષમાં 222 જેટલા એશિયાઈ સિંહના થયા મોત
રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભાના ચોમાસા સત્રમાં સરકારે સ્વિકાર્યો કે રાજ્યમાં છેલ્લા 2વર્ષમાં 222 જેટલા એશિયાઇ સિંહોના મોત થયા છે. ગત બે વર્ષમાં 52 સિંહ તથા 74 સિંહણો અને 90 બચ્ચાઓના મોત અને 6 વણખોવાયેલા સહિત એમ કુલ 222 સિંહોના મોત થયા છે.
Jul 16,2019, 19:41 PM IST
સિંહ
સીડીસી વાયરસનો ડર જતા 5 મહિના બાદ મુક્ત થશે 34 સિંહો
ગત ઓક્ટોબર મહિનામાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે જીવલેણ કહી શકાય તેવો સીડીસી એટલે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયો હતો. જેની સૌથી મોટી અસર એશિયાટીક લાયન્સને થઈ હતી. આ વાયરસને કારણે ગીરમાંથી ટપોટપ 23 સિંહોના મોત થયા હતા. જેને પગલે વનવિભાગ પણ દોડતું થયું હતું. આગમચેતીના ભાગરૂપે ગીરના કેટલાક સિંહોને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને તેમનું રસીકરણ કરાયું હતું. જોકે, હવે પાંચ મહિના બાદ એક પણ સિંહમાં આ વાયરસ ન મળી આવતા હવે આ સિંહોને જંગલમાં ફરીથી છોડી દેવામાં આવશે.
Feb 20,2019, 8:30 AM IST
અમરેલી
અમરેલી: માલગાડીની અડફેટે આવી જતા 3 સિંહના મોત
Amreli Three lions hit by goods train die - Zee 24 Kalak
Dec 18,2018, 14:45 PM IST
Moraribapu
સિંહના મોત મામલે મોરારિબાપુએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- મોતના મૂળ સુધી
કથાકાર મોરારિબાપુએ આજે સારવકુંડલાના આરોગ્ય મંદિરની મુલાકાત લીદી હતી.
Oct 5,2018, 17:38 PM IST
સિંહના મોત
સિંહોની સારવાર માટે અમેરિકાથી આવેલા વેક્સિન પહોંચી રાજકોટ
23 સિંહના મોત બાદ ફેલાયેલા વાયરસને નાથવા માટે ખાસ અમેરિકાથી રસી મંગાવવામાં આવી છે.
Oct 5,2018, 17:15 PM IST
Lion Death
MPની ચૂંટણી જીતવા 23 સિંહોનો ભોગ લેવાયો, પરેશ ધાનાણીએ સરકાર પર લગાવ્યો આર
ઉલ્લેખનીય છે કે, એશિયાટિક સિંહનો એકમાત્ર ઘર ગીરમાં અત્યાર સુધી કુલ 23 સિંહના મોત થયા છે. આ મામલે રાજનીતિ પણ થઈ રહી છે.
Oct 5,2018, 16:36 PM IST
ગીરનાર
23 સિંહોના મોત બાદ સરકારે ફોરેસ્ટ ઓફિસર રામ રતન નાલાને સ્પેશિયલ ટાસ્ક માટ
સરકારે રોણીયા વિસ્તારના પૂર્વ ઉત્તર-દક્ષિણમાં સ્થાયી થયેલી સિંહની તપાસ કરી શરૂ છે.
Oct 4,2018, 22:32 PM IST
CVD virus
સાવજના મોતનો મામલો, સીવીડી વાઇરસથી ચાર સિંહના મોત
ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસમાં ગીર તથા દલસાણીયા રેન્જમાં કુલ 23 સિંહના મોત થયા છે.
Oct 3,2018, 21:16 PM IST
સિંહ
ગીરના 23 બબ્બર શેર જે કારણે મોતને ભેટ્યા, જાણો કેટલો ખતરનાક છે તે વાયરસ
Oct 3,2018, 12:58 PM IST
દલસાણિયા રેન્જ
જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન વધુ બે સિંહના મોત
જસાધાર એનિમલ કેર સેન્ટરમાં હજુ પણ 20થી વધુ સિંહની સારવાર ચાલી રહી છે.
Oct 2,2018, 20:02 PM IST
દલસાણીયા રેન્જ
છેલ્લા 18 દિવસમાં 21 સિંહના મોત, વનવિભાગે જાહેર કર્યા આંકડા
સિંહના ટપોટપ મોત બાદ વનવિભાગ અને સરકાર સફાળા જાગ્યા છે.
Oct 1,2018, 19:02 PM IST
સિંહના મોત
અમરેલીઃ ધારીના દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહના મોત
સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવી છે.
Sep 24,2018, 20:46 PM IST
Trending news
mukesh ambani
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી
KKR vs PBKS Live score
KKR vs PBKS: બેયરસ્ટો-શશાંકે મચાવી તબાહી, પંજાબે કલકત્તાને 8 વિકેટે હરાવ્યું
gujarat
અમદાવાદ થયું ફરી એકવાર રક્તરંજિત! છેલ્લા 3 દિવસમાં 4-4 હત્યાથી મચ્યો ખળભળાટ
crime news
ઘાતક હથિયારો સાથે હથિયારના સૌદાગરોની ધરપકડ; શું છે આખું હથિયારની હેરાફેરીનું કૌભાંડ?
breaking news
રાજકોટની ગીતા વિદ્યાલય મંદિરનો નવતર પ્રયોગ; બાળકોની સાથે માતા-પિતા પણ શીખે છે આ પાઠ
motilal oswal financial services
1 પર 3 બોનસ શેર આપવાની જાહેરાત, 334% વધ્યો કંપનીનો નફો, 1 વર્ષમાં 315% વધ્યો ભાવ
gujarat
મહેંદી મૂકી-મીંઢોળ બાંધ્યા પછી યુવતી પહોંચી વર્ગખંડમાં! સંસારની પરીક્ષા પહેલા ભણતરની
Lok Sabha Elections 2024
રૂપાલાએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવી દીધી, પ્રદેશના નિર્ણયો સામે ભાજપમાં કકળાટ
TMKOC
TMKOC: ક્યાં ગાયબ થયા 'તારક મહેતા' ના 'સોઢી' પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદ
breaking news
ગુજરાતની ગૌશાળાઓ બનશે પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો; ડીસાના 7 ગામના ખેડૂતોનો અનોખો સંકલ્