સ્વચ્છતા અભિયાન News

ગાંધીજયંતી પર છોડાયેલા કેદીઓ જેલની બહાર આવતા જ રડી પડ્યા.. એક કેદીને અધિકા
Oct 2,2019, 15:30 PM IST
Gandhi Jayanti : મુખ્યમંત્રીએ પોરબંદરની ચોપાટી પરથી કચરો ઉઠાવ્યો, પર્યાવરણ
Oct 2,2019, 11:12 AM IST
રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ હિસારમાં કર્યું શ્રમદાન
રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા બે દિવસ માટે હિસારની મુલાકાતે છે. આ દરમિયાન ડો. ચંદ્રા એક ડઝનથી પણ વધુ કાર્યક્રમમાં ભાગ લેશે. પહેલા દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન છે. જે હેઠળ રાજ્યસભા સાંસદ ડો.ચંદ્રા દેશમાં શરૂ થયેલી સ્વચ્છતા જ સેવા મુહિમમાં પોતાનું યોગદાન આપવા માટે હિસારના લાહોરિયા ચોક પહોંચ્યાં. ત્યાં તેમણે ઝાડૂ લગાવીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. આ દરમિયાન હિસારના પ્રશાસનિક અધિકારી પણ હાજર રહ્યાં. સફાઈ અભિયાનમાં ભાગ લીધા બાદ રાજ્યસભા સાંસદ ડો.સુભાષ ચંદ્રા હાંસી પહોંચ્યાં. ત્યાં તેમણે હાંસીના શ્રી શ્યામબાબા મંદિરમાં ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો. હાંસીમાં આ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. 
Sep 15,2018, 15:39 PM IST

Trending news