हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AES
Aes News
Gaya
મુજફ્ફરપુરમાં AES બાદ ગયામાં જાપાની ઇસેફેલાઇટિસની આશંકા, 8 બાળકનાં મોત
ગયામાં ગુરૂવારે પણ અજાણી બિમારીથી એક બાળકનું મોત નિપજ્યું, અજાણી બિમારીના કારણે મરનારાઓની સંખ્યા વધીને આઠ થઇ ગઇ
Jul 11,2019, 20:21 PM IST
Nitish Kumar
મગજના તાવના કારણો અંગે કોઇ જ માહિતી નહી હોવાનો નીતીશનો એકરાર
મુખ્યમંત્રી નીતીશ કુમારે મગજના તાવ મુદ્દેવિધાનસભામાં કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોમાં ઘટાડો આવ્યો હતો જોકે આ વખતે વધી ગયો
Jul 1,2019, 16:12 PM IST
બિહાર
મગજનો તાવ: સ્વાસ્થ્ય મંત્રી વિરુદ્ધ ફરિયાદ, CJM કોર્ટે આપ્યાં તપાસના આદેશ
બિહારમાં એક્યુટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ (AES) જેને મગજનો તાવ પણ કહે છે, તેનાથી 168 બાળકોના મોતના મામલે મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ તપાસના આદેશ આપ્યાં છે. વાત જાણે એમ છે કે મુઝફ્ફરપુરના એક સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
Jun 24,2019, 14:25 PM IST
બિહાર
બેકાબૂ મગજના તાવને લઇ SCમાં અરજી, કોર્ટની કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ
બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.
Jun 24,2019, 12:31 PM IST
બિહાર
બિહાર: બે સપ્તાહમાં 239ના મોત પછી પણ 'મંત્રી જી'ને સ્વસ્થ લાગે છે સ્વાસ્થ્
બિહારમાં જે રીતે મોત થઇ રહ્યાં છે તેનાથી એવું કહી શકાય છે કે બિહારના લોકોનું સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યું છે. રાજ્યની મોટી મોટી સરકારી હોસ્પિટલોમાં સ્થિતિ એવી છે કે, ત્યાં તમે અડધો કલાક પણ ઉભા રહ્યાં ત્યાં તમારી આત્મા ધ્રુજી ઉઠશે.
Jun 17,2019, 15:11 PM IST
બિહાર
બિહાર: 'મગજના તાવ'ના ભરડામાં ભૂલકાઓ, 110 બાળકોના મોત બાદ મોતિહારીમાં 36 નવ
બિહારમાં એક બાજુ ભીષણ ગરમીના કેરથી લોકોના મોત થઈ રહ્યાં છે ત્યારે બીજી બાજુ મગજના તાવ (Encephalitis)ના ભરડામાં માસૂમ બાળકો ફસાઈ રહ્યા છે. બાળકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે જે અત્યંત ચિંતાનો વિષય છે. બિહારમાં અત્યાર સુધી આ ઘાતક તાવથી 110 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને મુઝફ્ફરપુર બાદ વે AES (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ)થી અન્ય જિલ્લાઓ પણ પ્રભાવિત થઈ રહ્યાં છે.
Jun 17,2019, 9:36 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ