हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
akhara parishad
Akhara parishad News
Uttar Pradesh govt
મહંત નરેન્દ્ર ગિરીના નિધનની તપાસ CBI કરશે, સીએમ યોગીએ કરી ભલામણ
ઉત્તર પ્રદેશ સરકારે મહંત નરેન્દ્ર ગિરીના કથિત આપઘાત કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
Sep 22,2021, 23:38 PM IST
Mahant Narendra Giri Death Case
હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીની SIT એ કરી ધરપકડ
Mahant Narendra Giri Death Case: મહંત નરેન્દ્ર ગિરીની આપઘાતના મામલામાં એસઆઈટીએ હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારી (Aadya Tiwari) ની ધરપકડ કરી છે. એસઆઈટીએ તપાસ શરૂ કરતા કસ્ટડીમાં લીધેલા આદ્યા તિવારીની ધરપડક કરી લીધી છે.
Sep 21,2021, 23:19 PM IST
narendra giri
'યુવતી સાથે ફોટો વાયરલ કરવાની મળી હતી ધમકી', નરેન્દ્ર ગિરીની સ્યુસાઇડ નોટની મોટી વાત
મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ મળેલી સ્યુસાઇડ નોટમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. તેમાં સ્પષ્ટ લખ્યુ છે કે તે 13 સપ્ટેમ્બરે આત્મહત્યા કરવા ઈચ્છતા હતા, પરંતુ હિંમત ન કરી શક્યા. ખાસ વાત છે કે જે પત્ર પોલીસને મળ્યો હતો તેમાં 13 તારીખ લખવામાં આવી હતી, બાદમાં તેની જગ્યાએ તારીખ 20 સપ્ટેમ્બર લખવામાં આવી હતી.
Sep 21,2021, 19:20 PM IST
narendra giri
મહંત નરેન્દ્ર ગિરિને આવતીકાલે આપવામાં આવશે સમાધિ, CM એ કડક કાર્યવાહીની કરી વાત
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) ની ગઇકાલે (20 સપ્ટેમ્બર) સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું અને તેમની લાશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાઘંબરી મઠના રૂમમાંથી ફાંસીના ફંદાથી લટકતા મળી હતી.
Sep 21,2021, 15:03 PM IST
narendra giri
મોત પહેલાં મહંત નરેન્દ્ર ગિરિએ બનાવ્યો હતો વીડિયો, જાણો સુસાઇડ નોટમાં શું છે?
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) નું ગઇકાલે (20 સપ્ટેમ્બર) સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું અને તેમની લાશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાઘંબરી મઠના રૂમમાંથી ફાંસીના ફંદાથી લટકતા મળી હતી.
Sep 21,2021, 12:44 PM IST
Mahant Narendra Giri
મહંત નરેન્દ્ર ગિરિના શિષ્ય આનંદ ગિરિની ઉત્તરાખંડ પોલીસે કરી અટકાયત
જાણવા મળી રહ્યું છે કે સ્યુસાઇડ નોટમાં મહંતે પોતાના શિષ્ટ આનંદ ગિરિથી દુખી હોવાની વાત કહી છે. તો ઉત્તરાખંડ પોલીસે તેમના શિષ્ય આનંદ ગિરિને હરિદ્વારમાં કસ્ટડીમાં લઈ લીધા છે. તેમની ધરપકડ કરવા માટે યૂપી પોલીસ હરિદ્વાર માટે રવાના થઈ ગઈ છે.
Sep 20,2021, 23:29 PM IST
narendra giri
મહંત નરેન્દ્ર ગિરીના રૂમમાંથી મળી 7 પેજની સ્યુસાઇડ નોટ, શિષ્ય આનંદ ગિરીનું લખ્યુ
જાણકારી પ્રમાણે સોમવારે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની લાશ બાધંબરી મઠમાં તેમના રૂમમાં નાઈલોનના દોરડા પર લટકેલી મળી હતી. પોલીસને આ વિશે સાંજે 5.20 કલાકે માહિતી મળી હતી.
Sep 20,2021, 20:32 PM IST
narendra giri
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સ્થિતિમાં નિધન
નરેન્દ્ર ગિરીના નિધનના સમાચાર બાદ સંત સમાજની સાથે રાજકીય દળોમાં પણ શોકની લહેર દોડી ગઈ છે. હાલ મહંતના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
Sep 20,2021, 19:34 PM IST
Trending news
Flood north india
ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં આફતનો વરસાદ, અનેક નદીઓ ગાંડીતૂર, જાણો વિગત
Tata Stock
₹76 પર આવી ગયો ટાટાનો આ શેર, સ્ટોક વેચી નિકળી રહ્યાં છે ઈન્વેસ્ટર
relationship
Married Life: પતિને નથી ગમતી પત્નીની આ 3 આદતો, લગ્ન જીવનમાં આવી જાય છે વાવાઝોડું
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર