हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Brahmin
Brahmin News
Chanakya Niti
સ્ત્રીઓની સૌથી મોટી તાકાત કઈ? ખાસ જાણો...જેના દમ પર તે કોઈને પણ જકડી શકે છે મોહપાશમા
Chanakya Niti: શાસ્ત્રોમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવી છે. આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે સ્ત્રીઓની સૌથી મોટી તાકાત કઈ છે. ખાસ જાણો....
Dec 11,2023, 14:28 PM IST
breaking news
શ્લોક-મંત્રોચ્ચારમાં પારંગત રમેશભાઈ જાની 37 વર્ષે ફરી આપી રહ્યા છે ધો.10ની પરીક્ષા
શ્લોક અને મંત્રોચ્ચારમાં તેઓ પારંગત છે તેમ છતાં 37 વર્ષની ઉંમરે તેઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. જે ક્ષેત્રથી તેઓ જોડાયેલા છે તેમાં તેઓ નિપુર્ણ હોવા છતાં બાળકોને હોમવર્ક કરાવવા માટે તેઓ આ ઉંમરે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે.
Mar 16,2023, 19:18 PM IST
gujarat
ગુજરાતમાં કયા સ્વામિનારાયણ મંદિરના સાધુનું શંકાસ્પદ મોત થયું? અંતિમવિધિ રોકાઈ
સૂત્રોનું માનીએ તો મોડી રાત્રે ગુણાતીત સ્વામીને હાર્ટઅટેક આવ્યો હતો. જો કે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત સ્વામીના નિધનના કારણ અંગે શંકા વ્યક્ત કરી છે. પ્રબોધ સ્વામીના જૂથે કલેક્ટર કચેરીએ પહોંચી આ અંગે તપાસની માગ કરતા ગુણાતીત ચરણ સ્વામીની અંતિમક્રિયા અટકાવવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
Apr 28,2022, 12:19 PM IST
Ambaji
અંબાજી મંદિરમાં પાવડી પૂજાની વર્ષોની પરંપરા ખંડિત થતા બ્રાહ્મણોમાં રોષ
લોકડાઉન દરમિયાન રાજ્યમાં જે મંદિરો બંધ કરવામાં આવ્યા હતા હવે ભક્તો માટે તેમના દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં પાવડી પૂજાની વર્ષોની પંરપરા ખંડિત થયા બ્રાહ્મણોમાં ભારે રોષ જોવા મળ્યો હતો
Jan 20,2021, 23:04 PM IST
Lovejehad
લવજેહાદ: વડોદરાની યુવતીનાં મુસ્લિમ સાથે લગ્ન બાદ સમગ્ર ગુજરાતમાંથી કાયદો લાવવા માંગ
લવ જેહાદના કિસ્સાઓને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઉત્તરપ્રદેશ સરકારની જેમ કાયદો આવે તેવી લોક લાગણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી પાસે અલગ અલગ સંગઠનો અને વિવિધ ધારાસભ્યો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. જો કે આજે વડોદરામાં બ્રાહ્મણ યુવતીને ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરાવવાનો કિસ્સો સામે આવ્યા બાદ આ માંગણી ઉગ્ર બની છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ કાયદો ઝડપથી ગુજરાતમાં આવે અને લાગુ પડે તેવી માંગ કરી છે.
Dec 18,2020, 23:46 PM IST
Loksabha
ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે:ઓમ બિરલા
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાહ્મ સમાજને સૌથી સર્વશ્રેષ્ઠ ગણાવતા કહ્યું કે, આ સ્થાન તેમણે ત્યાગ અને તપસ્તાથી પ્રાપ્ત કર્યું છે. ઓમ બિરલાનાં નિવેદન બાદ સવાલો પેદા થવા લાગ્યા છે. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષનાં નિવેદનની નિંદા કરી છે અને કહ્યું કે, જાતીના આધારે કોઇને પણ નાના કે મોટા માની શકાય નહી. દરેક વ્યક્તિ પોતાનાં કર્મના આધારે જ નવો કે મોટો હોય છે.
Sep 10,2019, 18:06 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ