हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bus stand
Bus stand News
ZEE 24 Kalak Original Video
જોર લગાકે હઈશા! કચ્છના નખત્રાણા ડેપોમાં ST બસ ખોટકાતા મુસાફરોએ માર્યો ધક્કો
જોર લગાકે હઈશા! કચ્છના નખત્રાણા ડેપોમાં ST બસ ખોટકાતા મુસાફરોએ માર્યો ધક્કો
Aug 22,2024, 15:14 PM IST
breaking news
AMCનો વિવાદાસ્પદ નિર્ણય! હવે નડતરરૂપ બસ સ્ટેન્ડ હટાવવા આપવા પડશે 1 લાખ રૂપિયા
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાનાં બસ સ્ટેન્ડો બનાવવામાં આવેલાં છે. AMTS દ્વારા બનાવવામાં આવેલાં વર્ષો જૂનાં બસ સ્ટેન્ડો હવે અનેક કોમ્પ્લેક્સ અને દુકાનોની પાસે હોવાથી નડતરરૂપ થતાં હોય છે.
Oct 31,2023, 16:43 PM IST
gujarat
જલારામ બાપાના દર્શને જતા પહેલા અચૂક જાણી લો આ વાત, નહીં તો પડશે 'ધરમનો ધક્કો'!
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે રેલવે સ્ટેશન રોડ બસસ્ટેન્ડ થી લઈને પૂજ્ય જલારામબાપાના મંદિર તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર તેમજ ખાડાખબળા વાળો થઈ ગયેલ હોવાથી યાત્રાળુ અને સ્થાનિક લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે.
Mar 22,2023, 15:39 PM IST
Shankheshwar
પાટણના પ્રસિદ્ધ શંખેશ્વરમાં ચાર વખત ખાતમુહૂર્ત કરવા છતાં નથી બન્યું નવું બસ સ્ટેન્ડ
પાટણ જિલ્લાનો છેવાડાનો તાલુકો શંખેશ્વર છે. આ શંખેશ્વર ખાતે બીજા નંબરનું પ્રસિદ્ધ જૈનતીર્થ આવેલ છે. અહીં પર્યુષણના સમયે હજારોની સંખ્યામાં જૈન યાત્રિકો આવતા હોઈ છે. સવાલ એ છે કે આ શંખેશ્વર જૈન તીર્થમાં આવતા મુસાફરો માટે આવવા જવા સારું બસસ્ટેન્ડ નથી.
Mar 20,2022, 13:27 PM IST
ભાવનગર
મુખ્યમંત્રીએ 52 કરોડનાં ખર્ચે તૈયાર 21 બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ભાવનગર સહિત 21 બસ સ્ટેશનનાં લોકાર્પણ કર્યા હતા. જેમાં 52 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા કુલ 21 બસ સ્ટેશનનો સમાવેશ થાય છે.
Jun 22,2019, 21:55 PM IST
Terrorists attack
અનંતનાગમાં મોટો આતંકવાદી હુમલો, CRPFના 5 જવાન શહીદ, 2 આતંકવાદી ઠાર
જમ્મુ કાશ્મીરમાં બુધવારે આતંકવાદીઓને સીઆરપીએફની ટીમ પર હુમલો કરી દીધો. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા જ્યારે ત્રણ ઘાયલ થઇ ગયા. શહીદ સુરક્ષા કર્મચારીઓની ઓળખ હરિયાણા નિવાસી એએસઆઇ રમેશ કુમાર, અસમ નિવાસી એએસઆઇ નિરોધ શર્મા, ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર નિવાસી સતેન્દ્ર કુમાર, ગાઝીપુર નિવાસી મહેશ કુમાર કુશવાહા, મધ્યપ્રદેશ દેવાસ નિવાસી સંદીપ યાદવ તરીકે થઇ છે.
Jun 13,2019, 7:02 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ