हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Guru Nanak Dev
Guru nanak dev News
Kutch
ગુરુદ્વારા લખપત સાહિબ સમયની દરેક ગતિનું સાક્ષી રહ્યું છે : PM મોદી
કચ્છ (kutch) ના ગુરુદ્વારા લખપત સાહિબમાં પીએમ મોદી (PM Modi) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કાર્યક્રમમમાં હાજરી આપી હતી. ગુરુનાનકજીની યાદમાં દર વર્ષે આ ગુરુપર્વ મનાવાય છે. જે 23 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ઉજવાય છે. ગુરુ નાનક દેવજી ભારત યાત્રા દરમિયાન લખપતમાં રોકાયા હતા. અહીં ગુરુદ્વારા લખપત સાહેબ ખાતે તેમની ઘણી યાદગાર વસ્તુઓ સાચવીને રખાઈ છે. ગુરુનાનકજીની લાકડાની ચાખડી, પાલકી સચવાઈ છે. ગુરુનાનક દેવજીના હાથથી ગુરુમુખીમાં લખેલ વિચાર સામેલ છે. 2001ના ભૂકંપ દરમિયાન લખપત ગુરુદ્વારામાં ઘણુ નુકસાન થયુ હતું. તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારનું સમારકામ કરાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીનું આ પગલું શીખ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા બતાવે છે.
Dec 25,2021, 13:18 PM IST
નરેંદ્ર મોદી
થાઇલેન્ડના 3 દિવસના પ્રવાસ માટે આજે રવાના થશે PM મોદી
પીએમ નરેંદ્ર મોદી આજે 3 દિવસના થાઇલેન્ડના પ્રવાસ પર રવાના થશે. થાઇલેન્ડમાં પીએમ મોદી આસિયાન-ભારત, પૂર્વી એશિયા અને આરસીઇપી સંમેલનોમાં ભાગ લેશે.
Nov 2,2019, 9:52 AM IST
પીએમસી
દેશભરના ગુરૂદ્વારાના 100 કરોડથી વધુ રૂપિયા PMC બેંકમાં ફસાયા
તમને જણાવી દઇએ કે 24 સપ્ટેમ્બરના રોજ આરબીઆઇ (RBI) એ બેંકને આંચકો આપતાં છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. તેના લીધે પીએમસી બેંકના નિયમિત બિઝનેસ પર પ્રતિબંધ લગાવી દીધો છે
Oct 7,2019, 16:21 PM IST
SGPC
ગુરૂ નાનક જયંતી: SGPC એ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને મોકલ્યું આમંત્રણ
ગુરૂનાનક દેવનાં 550માં પ્રકાશોસ્તવ પ્રસંગે શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટી (SGPC) એ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ મોકલ્યું છે. એસજીપીસીએ પાકિસ્તાન ખાતેના પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. એસજીપીસીનાં ચેરમેન જીએસ લોંગોવાલે કહ્યું કે અમે ગુરૂનાનક દેવાનાં 550માં પ્રકાશોત્સવના પ્રસંગે ઇમરાન ખાનને પાકિસ્તાન ખાતે ગુરૂદ્વારા નાનકાના સાહેબથી ચાલુ થનારા કિર્નતમાં ભાગ લેવા માટે આમંત્ર આપ્યું છે. અમે પાકિસ્તાન પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પણ આમંત્રણ મોકલ્યું છે.
Jul 12,2019, 18:38 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ