Jauhar News

રાજસ્થાન: કવરપેજ પરથી જોહરની તસ્વીર હટાવવા મુદ્દે કોંગ્રેસ નેતાઓમાં વિવાદ
રાજ્યમાં ગહલોત સરકારની રચના બાદ રાજ્યનાં શિક્ષણ બોર્ડના પુસ્તકમાં પરિવર્તન કર્યું છે. પુસ્તકનાં કવર પેજ પરથી જોહરનું ચિત્ર હટાવવા મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. આ મુદ્દે ભાજપ બાદ કોંગ્રેસનાં નેતાઓ વચ્ચે પણ આંતરિક મતભેદ જોવા મળી રહ્યા છે. જ્યાં કોંગ્રેસ નેતા ગોપાલ સિંહ ઇડવાએ રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે પોતાની માહિતી દુરસ્ત કરવા માટેની સલાહ આપી છે. બીજી તરફ પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, કોઇ મંત્રીના બદલવાથી ઇતિહાસ નથી બદલી જતો. ભાજપ બાદ રાજ્યની સત્તાધારી દળનાં નેતા અને સરકારના મંત્રીઓએ પણ પોતાનાં સાથી શિક્ષણમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે સલાહ આપી છે. 
May 17,2019, 23:41 PM IST

Trending news