हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jayalalithaa
Jayalalithaa News
Jayalalithaa
ભારતની સૌથી ધનાઢ્ય અભિનેત્રી.. ધર્મેન્દ્ર સાથે હિટ ફિલ્મ આપી, લગ્ન વગર બની માતા
Guess Who Is This 70s Top Actress: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેના જીવન સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ છે, જે ક્યારેક તેના ફેન્સને ચોંકાવતા હોય છે. આજે અમે તમને 70ના દાયકાની એક શાનદાર અભિનેત્રી વિશે જણાવી રહ્યાં છીએ, જેણે પોતાના ફિલ્મ કરિયર દરમિયાન ન જાણે કેટલી ફિલ્મ આપી છે અને ઘણા મોટા સ્ટાર્સની સાથે કામ કર્યું છે. પરંતુ અચાનક આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. એટલું જ નહીં આ અભિનેત્રીને એક પરિણીત મુખ્યમંત્રી સાથે પ્રેમ થયો હતો. શું તમે આ અભિનેત્રીને જાણો છો?
Nov 29,2024, 16:55 PM IST
Jayalalithaa
જયલલિતાએ આખુ જીવન એક જ રંગની સાડી પહેરી, જાણો તેમના વિશે અજાણી વાતો
Jayalalithaa Birth Anniversary: એવું પણ કહેવાય છે કે જયલલિતા કપડાં અને ઘરેણાની ખુબ શોખીન હતા. તેઓ હંમેશા રાજસી ઠાઠમાઠમાં રહેતા હતા. તેમના કબાટમાં ઘરેણા અને સાડીઓ ભરપૂર રહેતા હતા. એવું કહેવાય છે કે જ્યારે કરુણાનીધિ સત્તા પર આવ્યા ત્યારે જયલલિતાના ઘરે દરોડા પડ્યા હતા. તે સમયે 750 જોડી સેન્ડલ, 800 કિલો ચાંદી, 28 કિલો સોનું , સાડા દસ હજાર સાડીઓ, 91 ઘડિયાળ, 44 એસી અને 19 કાર જેટલો સામાન મળ્યો હતો.
Feb 24,2023, 13:29 PM IST
Kangana Ranaut
કંગનાએ વિદેશમાં ઉજવી દિવાળી, શેર કર્યો ખાસ VIDEO
દિવાળીનો પ્રસંગ છે, દરેક કોઈ સેલિબ્રેશનના મૂડમાં છે અને આવામાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પણ દિવાળી (Diwali) ના રંગમાં રંગાઈ ગઈ છે. કંગના હાલ પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’ (Thalaivi) ની તૈયારી માટે લોસ એન્જેલસમાં છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતા (Jayalalithaa) પર આધારિત છે. કામની વચ્ચે સમય કાઢીને કંગના ફિલ્મની ટીમ સાથે દિવાળી સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી.
Oct 26,2019, 15:48 PM IST
કંગના રનૌત
'મણિકર્ણિકા' બાદ કંગના રનૌતનો મોટો ધમાકો, કરશે જયલલિતાની બાયોપિક
જયલલિતાની બાયોપિકને લઈને લાંબા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે.
Mar 23,2019, 19:18 PM IST
જયલલીતા
અપોલો અને તમિલનાડુના સચિવ પર લાગ્યો જયલલિતાના મોતના ષડયંત્રનો આરોપ
સૂત્રોના જણાવ્યા અનુસાર વકીલે એવો પણ આરોપ લગાવ્યો છે કે 2016માં જયલલિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે સમયે તાત્કાલીન મુખ્ય સચિવ પી રામ મોહન રાવે જાણી જોઇને ખોટા પુરાવા આપ્યા હતા.
Dec 30,2018, 20:04 PM IST
એમ કરુણાનિધિ
એમ કરુણાનિધિને પણ દાહ સંસ્કારની જગ્યાએ દફનાવવામાં આવશે, જાણો કારણ
ડીએમકે નેતા એમ કરુણાનિધિના નિધન બાદ દ્રવિડ રાજકીય પરંપરા મુજબ એવું કહેવાય છે કે તેમને પણ દફનાવવામાં આવશે.
Aug 8,2018, 10:47 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ