हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
BAN
105/ 10
(17.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Laxmi Pooja
Laxmi pooja News
Diwali 2023
Deepotsav 2023: દિવાળી છે પંચ દિવસીય મહાપર્વ, જાણો દીપોત્સવના દરેક દિવસના મહત્વ વિશે
Deepotsav 2023: મોટાભાગે ધનતેરસ અને દિવાળીને જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ હકીકતમાં દિવાળી પાંચ દિવસનો મહાપર્વ છે જેના દરેક દિવસનું વિશેષ મહત્વ છે.
Nov 9,2023, 7:40 AM IST
Maa Lakshmi
Devi Lakshmi: તમારા ઘરમાં થાય છે આ કામ, તો નહીં ટકે લક્ષ્મી, જાણો કારણ
Maa Lakshmi At Home: દેવી લક્ષ્મી તે લોકોના ઘરે વસે છે જ્યાં લોકો દરરોજ સુર્યોદય પહેલાં પથારીનો ત્યાગ કરી દે. રાત્રે સુતા સમયે દહીંનું સેવન ન કરે. સવારે સવારે ઘી અને પવિત્ર વસ્તુઓના દર્શન કરે. દિવસ દરમિયાન ક્યારેય ન સુવે. આ બાબતોનું ધ્યાન રાખનારા લોકોના ઘરે લક્ષ્મીનો વાસ થાય છે.
Feb 24,2023, 20:20 PM IST
diwali 2022
અનોખી પરંપરાઃ જૂનાગઢના કોટેચા પરિવારના પુરુષોએ ઘરની મહિલાઓની પૂજા કરી આરતી ઉતારી
જૂનાગઢના ડેપ્યુટી મેયર અને ભાજપના નેતા ગિરીશ કોટેચાના પરિવારમાં અનોખી રીતે દિવાળીનું પૂજન કરવામાં આવે છે. આ પરિવારમાં દર વર્ષે દિવાળીના દિવસે ઘરની લક્ષ્મી એટલે કે મહિલાઓની પૂજા કરવામાં આવે છે.
Oct 24,2022, 20:20 PM IST
Diwali
જુનાગઢનો કોટેચા પરિવાર ખરા અર્થમાં કરે છે લક્ષ્મી પૂજા, ઘરની મહિલાઓનું કરે છે સન્માન
દીપાવલી પર્વમાં લક્ષ્મી પૂજાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે જુનાગઢ (junagadh) ના કોટેચા પરિવાર ખરા અર્થમાં લક્ષ્મી પૂજન કરે છે. છેલ્લા 30 વર્ષથી આ પરિવારની પરંપરા રહી છે કે, પરિવારની તમામ મહિલાને આરતી ઉતારીને દીવાળી (Diwali) ના દિવસે પૂજન કરવામાં આવે છે.
Nov 4,2021, 15:12 PM IST
Laxmi Pooja
કોટેચા પરિવારના પુરુષોએ ઘરની તમામ મહિલાઓની પૂજા કરી
જુનાગઢ (Junagadh) ના રાજકીય અગ્રણી ગિરીશભાઈ કોટેચા (Girish Kotecha) ના ઘરે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન (Laxmi Poojan) કરવાં બદલે ઘરની મહિલાઓનું પૂજન કરવામાં આવે છે. ગિરીશભાઈના ઘરમાં આ પરંપરા તેમના પૂર્વજોથી ચાલી આવે છે. દિવાળી (Diwali) ના દિવસે ઘરની મહિલાઓને બાજોઠ ઉપર બેસાડી જેવી રીતે ભગવાન આરતી ઉતારવામાં તેવી જ રીતે આરતી ઉતારાય છે. તેમની ક્ષમાયાચના કરવામાં આવે છે. ગિરીશભાઈ કહે છે ઘરની સ્ત્રીઓ જ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને જો દરેક ઘરે આવી પ્રણાલી હોય તો ઘરમાં શાંતિ અને ધંધામાં હંમેશા બરકત રહે છે.
Oct 27,2019, 13:13 PM IST
Trending news
T20 World Cup 2024
આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું
trigrahi yog
10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે
End of the world
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી
Healthy Life
શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ
GST
GST લાગૂ થયા બાદ તમને શું થયો ફાયદો? જાણી લો....ટેક્સ ઘટતા આ બધી વસ્તુઓ થઈ ગઈ સસ્તી
Ambalal Patel
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ
oil sector
શું સવાર પડતાની સાથે જ ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો લેટેસ્ટ કિંમત
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીની હત્યા : મોટલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યા
Ambalal Patel
પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી