हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mediation
Mediation News
Health Care Tips
જો તમે તણાવને કારણે આખી રાત બેચેન રહેતા હોવ તો આ ઉપાયોથી તરત જ મળશે રાહત
Health Tips: આ વ્યસ્ત જીવનમાં લોકો પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. કામનું એટલું ટેન્શન છે કે આપણે બરાબર ખાવા-પીવા પણ સક્ષમ નથી. વધુ પડતા તણાવને કારણે આખી રાત ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે અને શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ થવા લાગે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે તણાવને દૂર કરીને તમે કેવી રીતે શાંતિપૂર્ણ ઊંઘ મેળવી શકો છો.
Jan 1,2024, 9:13 AM IST
Sashi tharoor
ટ્રમ્પના કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણા બાદ કોંગ્રેસના નેતા શશી થરુરે PM મોદીને સ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ખોટુ નિવેદન આપ્યું છે. તેના બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે પીએમ મોદીનો બચાવ કર્યો છે. થરુરે ડોનાલ્ડ ટ્રમ્પનો ક્લાસ લેતા કહ્યું કે, ટ્રમ્પ એકદમ જુઠ્ઠાણુ ચલાવે છે. પીએમ મોદી ક્યારેય પણ કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજાના મધ્યસ્થીની વાત નથી કહી શક્તા. થરુરે કહ્યું કે, વાતચીત દરમિયાન પીએમ મોદીની કહેલી વાતો ટ્રમ્પ યોગ્ય રીતે સમજી શક્યા નહિ હોય. તેથી તેઓ આવી વાત કહી રહ્યાં છે.
Jul 23,2019, 11:41 AM IST
supreme court
અયોધ્યા વિવાદ મુદ્દે મધ્યસ્થતા પ્રક્રિયા બાદ અતિમહત્વની સુનવણી આજથી શરૂ
લોકસભા ચૂંટણી વચ્ચે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે અયોધ્યા કેસની સુનવણી થશે. ખાસ વાત એ છે કે 8 માર્ચના રોજ મધ્યસ્થતા પ્રક્રિયાનાં આદેશ બાદ પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં રાજનીતિક રીતે સંવેદનશીલ આ મુદ્દાની સુનવણી થસે. સુત્રોએ જણાવ્યું કે, અયોધ્યા જમીન વિવાદ પર ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતીએ હાઇકોર્ટને સીલબંધ કવરમાં વચગાળાનો અહેવાલ સોંપ્યો છે.
May 9,2019, 23:19 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસ: 'મધ્યસ્થતાની કાર્યવાહી બંધ બારણે થશે'...સુપ્રીમના આદેશની મહત્
સુપ્રીમ કોર્ટે આજે પોતાના મહત્વના આદેશમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલો સ્થાયી ઉકેલ લાવવા માટે મધ્યસ્થતાને હવાલે કર્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય પેનલે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ એફ એમ ઈબ્રાહિમ ખલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રી રામ પંચુને મધ્યસ્થ તરીકે નિયુક્ત કર્યાં. સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ એફ એમ ખલીફુલ્લા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે મધ્યસ્થતા કરનારી પેનલના પ્રમુખ રહેશે.
Mar 8,2019, 11:48 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ